SearchBrowseAboutContactDonate
Page Preview
Page 897
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ કર્તૃકર્મ અધિકાર અમૃત પદ ૪૬ જુઓ ! જ્ઞાન જ્યોતિ આ સ્ફુરતી, (૨) કર્ત્ત કર્મ પ્રવૃત્તિ ઝૂલતી... જુઓ ! જ્ઞાનજ્યોતિ... (ધ્રુવપદ) ૧ હું ચિદ છું એક અહીં કર્તા, કર્મ ક્રોધ આદિ આ મ્હારૂં, કર્તૃકર્મ પ્રવૃત્તિ એવી, અશોની શમવતી વારુ... જુઓ ! જ્ઞાનજ્યોતિ. ૨ પૃથક્ દ્રવ્ય નિરુપધિ ભાસે, એવું સાક્ષાત્ વિશ્વ પ્રકાશે, પરમોદાત્ત ધીર તે અતિશે, ભગવાન અમૃત જ્યોતિ દીસે... જુઓ ! જ્ઞાનજ્યોતિ. ૩ . હ અમૃત પદ - ૪૭ ‘જીવ્યું ધન્ય તેહનું’ – એ રાગ ઉગ્યું શાન ભેદનું, ઉગ્યું જ્ઞાન ભેદનું... ધ્રુવપદ પર પરિણતિ સઘળી છંડતું, ખંડતું ભેદવાદના પાશ... ઉગ્યું જ્ઞાન ભેદનું. પામ્યું ઉદય જ્ઞાન અખંડ આ, ઝગમગ પ્રચંડ પ્રકાશ... ઉગ્યું શાન. ૧ કર્તા કર્મના કાર્યતણો કહો, કેમ હોય અહિ અવકાશ... ઉગ્યું જ્ઞાન. પુદગલમય કર્મના બંધનો, કેમ હોય વળી અહીં પાશ ?... ઉગ્યું જ્ઞાન. ૨ કર્તા મઢ્યો કમ પણ ફિટિયું, ફિટ્સે અજ્ઞાનનું અંધાર... ઉગ્યુ શાન. છૂટયું કર્મનું બંધન આકરૂં, જીવન્મુક્ત તણો અવતાર... ઉગ્યું જ્ઞાન. ૩ આત્મખ્યાતિ'માં આત્મખ્યાતિ કરી, અમૃત ખ્યાતિ પામ્યા એ અપાર... ઉગ્યું જ્ઞાન. ભગવાન અમૃતચંદ્ર મુનીંદ્ર તે, વર્ષાવી અમૃતરસધાર... ઉગ્યું જ્ઞાન. ૪ मंदाक्रांता एकः कर्त्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी, इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिं । ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यंतधीरं, साक्षात्कुर्वन्निरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वं ||४६ || ડ मलिनी परपरिणतिमुज्झत् खंडयभेदवादा निदमुदितमखंडं ज्ञानमुश्चंडमुच्चैः । ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्ते रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः ||४७ || હ ૭૪૬ -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy