SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૩૫ ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે' - એ રાગ આત્મા અનુભવો આત્મા આત્મમાં રે, છોડી સમસ્ત અનાત્મ... (૨) ધ્રુવપદ. ૧ ચિત્ શક્તિથી ખાલીખમ બધું રે, છાંડી દઈ ઝટ સાવ, ને સ્ફુટતર ચિત્ શક્તિ માત્ર આ રે, સ્વ અવગાહી ભાવ... આત્મા. ૨ વિશ્વની ઉપર ચારુ ચરંત આ રે, આત્મ સાક્ષાત્ અનંત, પરમાત્મા આત્મામાં અનુભવો રે, ભગવાન અમૃત સંત... આત્મા. ૩ મ્ય અમૃત પદ ‘ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ - ૩૬ ચિત્ શક્તિ એ ચેતન કેરૂં, છે સર્વસ્વ જ સાર... ધ્રુવપદ. અનંત સ્વ સંપદ્ આત્માની, ચિત્ શક્તિ અવધાર... ચિત્ શક્તિ. ૧ ચિત્ શક્તિથી વ્યાપ્ત જેહનો, છે સર્વસ્વ જ સાર, આટલો જ છે જીવ તેહ આ, નિશ્ચયથી નિરધાર... ચિત્ શક્તિ. ૨ ચિત્ શક્તિથી અતિરિક્ત આ, ભાવો જે સઘળા ય, પૌદ્ગલિક જ તે ભગવાન ભાખે, અમૃતચંદ્ર મુનિરાય... ચિત્ શક્તિ. ૩ मालिनी सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तं, स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रं । इममुपरि चरंतं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनंतं ||३५|| ડ अनुष्टुप् चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयं । अतोतिरिक्ताः सर्वेपि भावाः पौद्गलिका अमी ||३६|| ડ ૭૪૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy