SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૮ અને જડ પુદ્ગલ તેનું કર્મ એ વસ્તુ ઉભવાનો અવકાશ જ ક્યાં છે ? શાતા-જાણનાર એવો આત્મા શાતામાં - આત્મામાં જ છે અને જણાનાર શેય કર્મ સદા કર્મમાં જ છે, જ્ઞાતા જ્ઞાતરિ શર્મ ળિ ના વ્યવતિ વસ્તુસ્થિતિઃ - એમ વ્યાપ્ય-વ્યાપક ભાવથી વ્યક્ત પ્રગટ વસ્તુસ્થિતિ છે. ત્રણે કાળમાં ન ફરે એવી અખંડ નિશ્ચયરૂપ વસ્તુ વ્યવસ્થા છે. નેપચ્ચે વત નાનીતિ રમસા મોદસ્તથા ચેષ ?િ તથાપિ - તો પણ અરે ! નેપથ્યમાં - પડદામાં રહેલો આ મોહ હજુ રભસથી - વેગથી કેમ નાટક કરી રહ્યો છે ? ખરું જોઈએ તો આટલું આટલું સ્પષ્ટ તત્ત્વ વિવેચન કર્યા પછી મોહ ન જ રહેવો જોઈએ અને નાચાનાચ કરતા મોહનું નાટક બંધ થઈ જવું જ જોઈએ. છતાં તે મોહ-નટ પોતાનું નાટક કરતો હોય તો તે માટે અમારું સખેદ આશ્ચર્ય છે ! આકૃતિ કત્ત કર્મ કરમ કરમક રજસો ન્યારા, જે ધ્યાવહિ ચેતના કિ ધારા; લહે નિત્ય પદ તેહ અનંત, સ્યાદ્વાદ સંત મહંત.” - મહામુનિ શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૭૬ ૭૧૩.
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy