SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૨ પ્રથમ તો જે અને જે પુનઃ જે જીવમાં કર્મ બદ્ધ છે એમ વિકલ્પ જીવમાં કર્મ અબદ્ધ છે એમ જીવમાં કર્મ બદ્ધ અને અબદ્ધ છે વિકલ્પ છે, એમ વિકલ્પ છે તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા તે પણ જીવમાં કર્મ બદ્ધ છે એવા તે તો એક પક્ષને અતિક્રામતો છતાં એક પક્ષને અતિક્રામતો છતાં તે બન્ને પક્ષને અતિક્રમતો છતાં વિકલ્પને નથી અતિક્રામતો : વિકલ્પને નથી અતિક્રામતો : વિકલ્પને નથી અતિક્રમતો અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “સાત નય અથવા અનંતા નય છે, તે બધા એક આત્માર્થે જ છે અને આત્માર્થ તેજ એક ખરો નય. નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય; છેવટે ઉપશમ ભાવ આવે, તો ફળ થાય; નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે; અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. પુરુષના આશ્રયે જાળ ટળે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩ જીવમાં કર્મ બદ્ધસ્કૃષ્ટ છે એમ વ્યવહારનયનું કથન છે અને જીવમાં કર્મ અબદ્ધસ્કૃષ્ટ છે એ શુદ્ધનયનું - નિશ્ચયનયનું કથન છે એમ ન વિભાગથી આગલી ગાથામાં કહ્યું. તેથી ફલિત થાય છે કે જીવમાં કર્મ બદ્ધ છે કે અબદ્ધ છે એ તો નયપક્ષ છે અને જે “પક્ષીતિક્રાંત’ - સર્વ પક્ષથી અતીત કહેવાય છે તે સમયસાર છે, એમ અત્ર પ્રતિપાદન કર્યું છે; અને તેનું ભગવતી “આત્મખ્યાતિ'માં પરમ અમૃત - આત્મતત્ત્વસ્પર્શી પરમામૃત પરમ અદૂભુત વ્યાખ્યાન કરતાં પરમર્ષિ ભગવાનું જીવમાં કર્મ બદ્ધ ? અબદ્ધ ? અમચંદ્રાચાર્યજી વાક્રય વિશ્વમાં પરમ અક્ષર શબ્દ બ્રહ્મમય અમૃતવર્ષિણી એ નયપક્ષ: પાતિકાંત અમત-ચંદ્રિકા વર્ષાવી યથાર્થનામાં સંગૃહીતનામધેય ‘અમૃતચંદ્ર' નામને અને સમયસાર આત્મ તત્ત્વને અક્ષર દેહે અમૃત કરી ગયા છે. આ અમૃતવાણીનો યત્ કિંચિત્ રસાસ્વાદ આ પ્રકારે - જીવમાં કર્મ બદ્ધ છે – બંધાયેલું છે એવો જે વિકલ્પ અને જીવમાં કર્મ અબદ્ધ છે - બંધાયેલું નથી એવો જે વિકલ્પ. તે બન્નેય ફટપણે નયપક્ષ છે, અપેક્ષા - વિશેષરૂપ નયને સ્પર્શનારા ૧ નમતિામતિ - જે જ આ નયપક્ષને “અતિક્રામે” છે - ઉલ્લંઘે છે, ઓળંગી જાય છે, તે સત્તવિવરુત્પતિક્રાંત: - તે જ “સકલ વિકલ્પથી અતિક્રાંત એવો સ્વયં નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘનસ્વભાવી થઈને સાક્ષાત્ સમયસાર સંભવે છે', સ્વયં નિર્વિવૈવિજ્ઞાન નમાવો ભૂવા સાક્ષીત્સમયસાર: સંભવતિ | અર્થાત્ જે આ વસ્તુ અંશગ્રાહી અપેક્ષાવિશેષરૂપ નયપક્ષને ઓળંગી જાય છે, ટપી જાય છે (crosses વાતિ વ પક્ષતિwામપિ - જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રામતો છતાં, ૨ વિવલ્પમતિકાતિ - વિકલ્પને નથી અતિક્રામતો - નથી ઉલ્લંઘતો. (૨) વસ્તુ - અને જે, નીવેડવદ્ધ તિ વિરુત્વતિ - જીવમાં કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ છે, સોજિ - તે પણ, ની વહૂં મેંતિ પુરું પક્ષમતિષ્ઠામશ્નર - જીવમાં કર્મ બદ્ધ છે એવા એક પક્ષને અતિક્રામતો - ઉલ્લંઘતો છતાં, રવિન્ડમતિશામતિ - વિકલ્પને નથી અતિક્રમતો - નથી ઉલ્લંઘતો (૩) : પુન: - જે પુનઃ, નીવે વૈદ્ધમવદ્ધ ૩ નેંતિ વિછત્પતિ - જીવમાં કર્મ બદ્ધ અને અબદ્ધ છે એમ વિકલ્પ છે, સ તુ - તે તો, તેં હિતયમરિ પક્ષમનતિwામનું - તે દ્વિતય પણ - બન્નેય પક્ષને અનતિક્રામતો - અનુલ્લંઘતો - નહિ ઉલ્લંઘતો, ને વિછત્પતિwાતિ - વિકલ્પને નથી અતિક્રામતો - (નથી) ઉલ્લંઘતો. તતો - તેથી કરીને વ - જે જ સમસ્તનાપાતતિામતિ - સમસ્ત નયપક્ષને અતિક્રામે છે - ઉલ્લંધે છે, સ વેન - સમસ્તે વિકત્વમતિમતિ - સમસ્ત વિકલ્પને અતિક્રમે છે - ઉલ્લંઘે છે. સ વ - તે જ સમયસારું વિંતિ - સમયસારને જાણે છે - અનુભવે છે. પર્વ - જે એમ છે, તé - તો કો નામ . પણ વારુ, qક્ષસંન્યાસ માવનાં ન નાટયતિ - પક્ષસંન્યાસભાવના નથી નટાવતો? || તિ “આત્મતિ' ગાતામાવના II9૪૨ll. ૬૭૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy