SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૭ એથી કરીને આ સ્થિત છે - उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य । आदा पुग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं ॥१०७॥ આત્મા પુદ્ગલ દ્રવ્યને, ઉપજાવે કરે તેમ રે; બાંધે પરિણમે રહે, કહે નય વ્યવહાર એમ રે. અજ્ઞાનથી. ૧૦૭ ગાથાર્થ - આત્મા પુદ્ગલ દ્રવ્યને ઉપજાવે છે, કરે છે, બાંધે છે, પરિણાવે છે અને રહે છે - આ વ્યવહારનયનું વક્તવ્ય છે. ૧૦૭ आत्मख्यातिटीका अत एतस्थितं - उत्पादयति करोति च बध्नाति परिणामयति गृह्णाति च । आत्मा पुद्गलद्रव्यं व्यवहारनयस्य वक्तव्यं ॥१०७॥ अयं खल्वात्मा न गृह्णति न परिणामयति नोत्पादयति न करोति न बध्नाति व्याप्यव्यापकभावाभावात् प्राप्यं विकार्य निर्वर्त्य च पुदगलद्रव्यात्मकं कर्म । यत्त व्याप्यव्यापकभावाभावेपि प्राप्यं विकार्य निर्वत्यं च पुद्गलद्रव्यात्मकं कर्म गृह्णाति परिणमयत्युत्पादयति करोति बध्नाति चात्मेति विकल्पः स હિતોપારડ ૧૦૭ળા આત્મખ્યાતિટીકાર્ય નિશ્ચયથી આ આત્મા પણ આત્મા જે વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવે પણ પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ય એવું પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ એવું પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ નથી ગ્રહતો, નથી પરિણમાવતો, રહે છે, પરિણાવે છે, નથી ઉપજાવતો, નથી કરતો, નથી બાંધતો, ઉપજાવે છે, કરે છે, ને બાંધે છે, તે તો ખરેખર ! ઉપચાર છે. ૧૦૭ આત્મભાવના : સત પતતુ થિi - એથી કરીને આ સ્થિત છે કે - ગાભા - આત્મા પુતિદ્રવ્યું - પુદ્ગલદ્રવ્યને ઉત્પાવત રીતિ ૨ વખત Mિામત ગૃહતિ 1 - ઉપજાવે છે, કરે છે, બાંધે છે, પરિસમાવે છે અને રહે છે, (એ) વ્યવહારનયસ્થ વાવ્યું - વ્યવહારનયનું વક્તવ્ય - કથન છે. II૧૦ળા તથા ગાભમાવના ||૧૦૭ની જે ઉત્નાભા - આ આત્મા ખરેખર ! નિશ્ચય કરીને ન ગૃતિ ન રમત નોતતિ રીતિ ન વMાતિ - નથી રહતો, નથી પરિણમાવતો, નથી ઉપજાવતો, નથી કરતો, નથી બાંધતો, શું ? પ્રાણું વિવકાર્ય નિર્વત્થ પુદુકાનદ્રવ્યાભવ વર્ષ - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્થ એવું પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ. શાને લીધે ? શ્રાધ્યાપકમાવામાવાતુ - વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે. પણ યg - જે વ્યાવ્યાવકમાવામાજિ - વ્યાપ્ય-વ્યાપકભાવના અભાવે પણ, પ્રાણું વિશા નિર્ચ ૨ પુતદ્રવ્યાત્મ * - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ ગૃ&હાંતિ પરિણામપત્યુત્વવત કરોતિ વખાતિ વાભાતિ વિરુત્વ: - આત્મા રહે છે, પરિણાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે એવો વિકલ્પ, સ હિતોષવાર: - તે ખરેખર ! ફુટપણે ઉપચાર છે. / રૂતિ “આત્મતિ ' ગાત્મભાવના Il૦૭ના ૬૨૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy