SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૫ આનાથી અન્ય તો ઉપચાર છે - जीवह्यि हेदुभूदे बंधस्स दु पस्सिदूण परिणामं । जीवेण कदं कम भण्णदि उवयारमत्तेण ॥१०५॥ પરિણામ દેખી બંધનો, જીવ હેતુભૂત હોતાંય રે; જીવથી કરાયું કર્મ આ, ઉપચાર માત્રે કહાય રે... અજ્ઞાનથી. ૧૦૫ ગાથાર્થ - જીવ હેતુભૂત સતે બંધનો પરિણામ દેખીને, “જીવથી કર્મ કરાયું એમ ઉપચાર માત્રથી કહેવાય છે. ૧૦૫ आत्मख्यातिटीका अतोन्यस्तूपचार : जीवे हेतुभूते बंधस्य तु दृष्ट्वा परिणामं । जीवेन कृतं कर्म भण्यते उपचारमात्रेण ॥१०५॥ इह खलु पौद्गलिककर्मणः स्वभावादनिमित्तभूतेप्यात्मन्यनादेरज्ञानात्तन्निमित्तभूतेनाज्ञानभावेन परिणमनानिमित्तभूते सति संपद्यमानत्वात् पौद्गलिकं कर्मात्मना कृतमिति निर्विकल्पविज्ञानघनभ्रष्टानांः विकल्पपराणां परेषामस्ति विकल्पः । तूपचार एव न तु परमार्थः ।।१०५।। આત્મખ્યાતિટીકાર્ય - અહીં નિશ્ચયે કરીને સ્વભાવથી અનિમિત્તભૂત છતાં આત્મા અનાદિ અજ્ઞાનને લીધે તેના (પૌ.ક.ના) નિમિત્તભૂત અજ્ઞાનભાવે પરિણમન થકી નિમિત્તભૂત સતે, પૌગલિક કર્મના સંપદ્યમાનપણાને લીધે, “પૌલિક કર્મ આત્માથી કરાયું' એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનથી ભ્રષ્ટ એવા વિકલ્પપરાયણ પરોનો વિકલ્પ છે, પણ તે તો ઉપચાર જ છે - નહિ કે પરમાર્થ. ૧૦૫ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જ્ઞાની પરમાર્થ – સમ્યકત્વ હોય તે જ કહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ઉપદેશ છાયા “આરોપિત સબ ધર્મ ઓર હૈ, આનંદઘન તત સોઈ.” - શ્રી આનંદઘન પદ-૬૪૩ આ જે ઉપરમાં કહ્યું તેથી અન્ય તો ઉપચાર છે એમ અત્ર સ્પષ્ટ કર્યું છે અને આત્મખ્યાતિકારે તેનું અત્યંત વિશદીકરણ કર્યું છે. સ્વભાવથી અનિમિત્તભૂત છતાં આત્મા, અનાદિ અજ્ઞાનને લીધે, તે आत्मभावना મતો સ્તૂપવાર: - આ ઉપર જે કહ્યું તેથી અન્ય તો ઉપચાર છે. ગીરવે હેતુમૂર્ત - જીવ હેતુભૂત સતે, વંધી તુ પરિણામે ટૂર્વ - બંધનો પરિણામ દેખીને, નીવેન વર્મજયંત - જીવથી કર્મ કરાયું (તેમ) ૩પવામા2ા મળ્યો ! ઉપચાર માત્રથી - કહેવા. || ત ગાયા ગાભાવના ||૧૦|| ચમાવા નિમિત્તપૂdયાત્મનિ- સ્વભાવથી અનિમિત્તભૂત છતાં આત્મા અનાદરજ્ઞાન અનાદિ અજ્ઞાનને લીધે ત્રિમિત્તભૂતેનાજ્ઞાનમાવેન રિઝમનાન્નિમિત્તપૂતે સત તેના પૌગલિક કર્મના નિમિત્ત ભૂત અજ્ઞાનભાવે પરિણમન થકી નિમિત્તભૂત સતે, રૂદ હતુ પૌનિર્મળ: સંઘમાનવત્ - અહીં ખરેખર ! નિશ્ચયે કરીને પૌગલિક કર્મના સંપદ્યમાનપણાને લીધે - સંપજી રહ્યાપણું - નીપજવાપણાને લીધે પૌતિકૂં. ત્યના કૃતિ રેષામતિ વિરુત્વઃ “પૌદ્ગલિક કર્મ આત્માથી કરાયું' એવો પરોનો વિકલ્પ છે. કેવો પરોનો ? નિર્વિજત્વવિજ્ઞાનધનપ્રાનાં વિજત્વપુરાનાં નિર્વિકલ્પ વિજ્ઞાનઘનથી ભ્રષ્ટ-સુત એવા વિકલ્પપરાયણનો પાર ન તૂવાર ન તુ પરમાર્થ : તેઆનો તે વિકલ્પ તો ઉપચાર જ છે, નહિ કે પરમાર્થ. તિ “ગાત્મતિ” માત્મભાવના I19૦NIL ૬૧૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy