SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ ઈત્યાદિ જેમ અને હું ધર્મ છું ઈત્યાદિ જેમ, આત્મા પરદ્રવ્યોને પરદ્રવ્યોરૂપ કરે છે, તેથી અજ્ઞાનને લીધે જ સવિકાર આ કારણકે ખરેખર ! હું ક્રોધ છું આત્મારૂપ કરે છે (ને) આત્માને પણ નિરવધિ વિશુદ્ધ ચૈતન્યધાતુમય છતાં પરિણામતાએ કરીને તથાવિધ આત્મભાવનો કર્તા પ્રતિભાસે છે - - ભૂત-આત્માને એક કરતો અમાનુષને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવખંભથી નિર્ભર ભયંકર આરંભથી ગંભીર અમાનુષ વ્યવહારતાએ કરીને તથાવિધ ભાવનો કર્તા પ્રતિભાસે છેઃ મહિષ-આત્માને એક કરતો, આત્મામાં અભ્રકષ વિષાણવાળા (૨) અને જેમ અપરીક્ષક આચાર્યના આદેશથી મુગ્ધ એવો કોઈ મહિષ ધ્યાનાવિષ્ટ, અજ્ઞાનને લીધે એમ આત્માનું - ભૂતાવિષ્ટ - ધ્યાનાવિષ્ટની જેમ - કર્તૃત્વમૂલ અજ્ઞાન પ્રતિષ્ઠિત છે. તે આ પ્રકારે (૧) જેમ ખરેખર ! ભૂતાવિષ્ટ અજ્ઞાનને લીધે તેમ આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવક એવા પર-આત્માને એક કરતો અવિકાર અનુભૂતિમાત્ર ભાવકને અનુચિત એવા વિચિત્ર ભાવ્ય - મહા મહિષપણાના અધ્યાસથી, માનુષોચિત (મનુષ્યને ઉચિત) અપવરકદ્વા૨થી (ઓરડાના દ્વારથી) વિનિઃસરણના (બ્હાર નીકળવાના) પ્રચ્યુતપણાએ કરીને તથાવિધ ભાવનો કર્તા પ્રતિભાસે છેઃ - અશેષ વસ્તુસંબંધથી રહિત સોપાધિરૂપ કરાયેલ ચૈતન્ય ક્રોધાદિ વિકારથી કરંબિત ચૈતન્ય પરિણામ વિકારતાએ કરીને તથાવિધ ભાવનો કર્તા પ્રતિભાસે છે. તેમ આ આત્મા પણ અજ્ઞાનને લીધે શેય-જ્ઞાયક એવા પર-આત્માને એક કરતો આત્મામાં - પરદ્રવ્યના અધ્યાસથી, નોઈદ્રિયના વિષયરૂપ કરાયેલ ધર્મ-અધર્મ-આકાશકાલ-પુદ્ગલ-જીવાંતરથી નિરુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુતાએ કરીને તથા ઈદ્રિયના વિષયરૂપ કરાયેલ રૂપી પદાર્થથી તિરોહિત કેવલ બોધતાએ કરીને અને મૃતક કલેવરમાં મૂર્છિત પરમામૃત વિજ્ઞાનઘનતાએ કરીને તથાવિધ ભાવનો કર્તા પ્રતિભાસે છે. ૯૬ પરદ્રવ્યાગિ આભીરોતિ ગાત્માનમતિ પરદ્રવ્યીરોતિ વમાત્મા - આત્મા એમ પરદ્રવ્યોને આત્મારૂપ કરે છે, આત્માને પણ પરદ્રવ્યારૂપ કરે છે, ત ્ - તેથી ઝયમ્ - આ આત્મા, શેષવસ્તુસંબંધવિધુરનિરુપધિવિશુદ્ધ-ચૈતન્યધાતુમોપિ - અશેષ વસ્તુના સંબંધથી વિધુર - રહિત - વિહીન નિરુપધિ - ઉપધિરહિત વિશુદ્ધ ચૈતન્ય ધાતુમય છતાં, જ્ઞજ્ઞાનાવેવ અજ્ઞાનને લીધે જ, સવિારસોવાથીતચૈતન્યપરિમતા - સવિકાર - સોપાધિરૂપ કરેલ ચૈતન્ય પરિણામતાએ કરીને તથાવિધસ્ય ગાભમાવસ્ય ઋ િપ્રતિમાતિ - તથાવિધ - તથાપ્રકારના આત્મભાવનો કર્તા પ્રતિભાસે છે, કૃતિ ગાભનો પ્રતિષ્ઠિત ત્વમૂતમજ્ઞાનં - એમ આત્માનું કર્તુત્વમૂલ અજ્ઞાન પ્રતિષ્ઠિત છે, કોની જેમ ? ભૂતાવિષ્ટધ્યાનાવિષ્ટત્યેવ ભૂતાવિષ્ટ - ભૂત ભરાયેલ અને ધ્યાનાવિષ્ટ - ધ્યાન પ્રવિષ્ટની જેમ. તથાહિ - જુઓ ! આ પ્રકારે - યથા . જેમ, આ દૃષ્ટાંત - વસ્તુ - ખરેખર ! પ્રગટપણે નિશ્ચયે કરીને ભૂતાવિષ્ટઃ - ભૂતાવિષ્ટ - જેને ભૂત ભરાયેલું છે એવો પુરુષ, અજ્ઞાનાવું - અશાનને લીધે, ભૂતાત્માની પછીવત્ - ભૂત અને આત્માને એક કરતો, તથાવિધસ્ય ભાવસ્ય ŕ પ્રતિમાતિ - તથાવિધ - તેવા પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. કેવી રીતે ? અમાનુષોચિતવિશિષ્ટવૈદ્યવયંમનિર્મ ૫૭૮ -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy