SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ થતો - यं प्राप्यं विकार्य निर्वत्यं च व्याप्यलक्षणं पुद्गलपरिणामं कर्म जाननपि हि ज्ञानी पुद्गलद्रव्येण स्वयमंतव्यापको भूत्वा स्वयमंतापकेन भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य परिणामं दिमध्यांतेषु व्याप्य मृत्तिका कलशमिवादिमध्यांतेषु व्याप्य तं गृह्णता तथा परिणमता न तं गृह्णाति न तथा परिणमति तथोत्पद्यमानेन च क्रियमाणं न तथोत्पद्यते च । ततः प्राप्यं विकार्य निर्वयं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य पुद्गलकर्म जानतोपि ज्ञानिनः पुद्गलेन सह न कर्तृकर्मभावः ॥७६।। આત્મખ્યાતિ ટીકાર્થ કારણકે - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ય એવું જે વ્યાપ્ય લક્ષણવાળું પુદગલ પરિણામકર્મ પુદ્ગલ દ્રવ્યથી - જ્ઞાની સ્વયં અંતર્ વ્યાપક થઈ સ્વયં અંતરવ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, બહિ:સ્થ પરદ્રવ્યના પરિણામને કળશને મૃત્તિકાની જેમ આદિ-મધ્ય-અંતમાં તેને ગ્રહતા, તથા પ્રકારે પરિણમતા વ્યાપીને, અને તથા પ્રકારે ઉપજતા એવાથી - નથી તેને ગ્રહતો, નથી તથા પ્રકારે પરિણમતો કરાઈ રહેલું નિશ્ચયે કરીને જાણતો છતાં, અને નથી તથા પ્રકારે ઉપજતો, તેથી કરીનેપ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ય એવા વ્યાપ્ય લક્ષણવાળા પદ્રવ્ય પરિણામકર્મને નહિ કરતા જ્ઞાનીનો - પુદ્ગલકર્મને જાણતાં છતાં – પુદ્ગલ સાથે કર્તા કર્મ ભાવ નથી. ll૭ષા. “અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જિનનો સિદ્ધાંત છે કે જડ કોઈ કાળે જીવ ન થાય અને જીવ કોઈ કાળે જડ ન થાય, તેમ સતુ' કોઈ કાળે “સતુ' સિવાયનાં બીજાં કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહિ. આવી દેખીતી સમાય તેવી વાતમાં મુંઝાઈ જીવ પોતાની કલ્પનાએ “સતુ' કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે, એ આશ્ચર્ય છે.- શ્રીમદ્ રાજચંદ્ર, અં(૨૩૩), ૨૭૪ “વ્યાપ અરુ વ્યાપકકો ભાવ ઈષ્ટ કહ્યો શિષ્ટ, કરતા કરમકૌ યા નિત્ય હી કી રીત હૈ, તાહી કે અભાવ કૈસે દ્રવ્યકર્મ પુદ્ગલ, કરેગો ચેતનરામ તાસૌ જો વ્યતીત હૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ', ૩-૩૦ “ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે... વાસુપૂજ્ય.” - શ્રી આનંદઘનજી ૪૯૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy