SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના ચરણ કમળમાં સમર્પણ જે ધર્મમૂર્તિ સંત જ્ઞાનાવતારે રે, પાવન અવિન આ કરી અવતારે રે; ભારત જ્યોતિર્ધર જે આ કાળે રે, વિરલ વિભૂતિ વિશ્વને ઉજ્જળે રે... જે ધર્મમૂર્ત્તિ. ૧ જે પુણ્યશ્લોક દિવ્ય જ્યોતિ રાજચંદ્રે રે, જ્ઞાનચંદ્રિકા વિસ્તારી આત્મચંદ્રે રે; સાક્ષાત્ જે પ્રયોગસિદ્ધ સમયસારે રે, આત્મસિદ્ધિ મહાપ્રામૃત આત્મ તારે રે... જે ધર્મમૂર્તિ. ૨ મહાવીરનો મહામાર્ગ જેણે ઉદ્ઘોષ્યો રે, નિગ્રંથ પંથ ભવ અંત ઉપાય ઉદ્બોધ્યો રે; મૂળ માર્ગનું દિવ્ય ગાન જેણે ગાયું રે, દિવ્ય ધ્વનિનું અમૃત પાન પાયું રે.. જે ધર્મમૂર્તિ, ૩ જે રાજચંદ્ર વચનામૃત જગ સારો રે, અનુભવસિદ્ધ સમય સારો રે; સાગર શું ગંભીર અહો ! અતિ ઉદારો રે, પામે કોણ અહો ! તેનો પારો રે... ધર્મમૂર્તિ. ૪ તે રાજચંદ્રના પદાજમાં પ્રોલ્લાસે રે, આત્મખ્યાતિ’ ઉપરે સર્જ્યું આ દાસે; ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ઉલ્લાસે રે, ગ્રંથ સમર્યો આ ભગવાનદાસે રે... જે ધર્મમૂર્તિ. ૫ ફાગણ પૂર્ણિમા, સં. ૨૦૫૦ ૨૭-૩-’૯૪ ૫, કે.એમ. મુન્શી માર્ગ ૩ ભગવાનદાસ
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy