SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ‘અમૃત જ્યોતિ” મહાભાષ્ય “ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચયરૂપ પોતાને માને છે.” જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૪૯), ૭૭૯ કનક ઉપલમેં નિત રહત છે, દુધમાંહે ફુની ઘીવ, તિલ સંગ તેલ સુવાસ કુસુમ સંગ, દેહ સંગ તેમ જીવ.” - શ્રી ચિદાનંદજી, પદ-૩ જેના વડે જે નિર્માણ કરાયું હોય તે તે જ છે એવો નિશ્ચયરૂપ નિયમ ઉપરમાં સિદ્ધ કર્યો, છતાં શેષ અન્ય - બાકી બીજું બધું જે કહેવાય છે તે વ્યવહારમાત્ર છે એમ આ ગાથામાં પ્રતિપાદન કર્યું છે - જે પર્યાપ્ત - અપર્યાપ્ત આદિ દેહની જીવસંજ્ઞાઓ સૂત્રમાં - આગમમાં છે તે વ્યવહારથી કહી છે. આની વ્યાખ્યા કરતાં આત્મખ્યાતિકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ “ધૃતકુંભ' - ઘીના ઘડાનું સુંદર દગંત રજુ કરી, અનન્ય લાક્ષણિક શૈલીથી તેનો દાંત - દાતિક ભાવ બિંબ -પ્રતિબિંબપણે સાંગોપાંગ દર્શાવી, પરમ અદ્ભુત પરમાર્થ પ્રકાશ્યો છે. તે આ પ્રકારે - જે ખરેખર ! બાદર-સૂક્ષ્મ એકેંદ્રિય-દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિંદ્રિય, પંચેંદ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત એવી શરીરની સંજ્ઞાઓ “સૂત્રમાં” - ગણધર દેવોએ સૂત્રિત કરેલા પરમ આગમમાં જીવસંશાપણે કહી છે, અર્થાત દેહની સંજ્ઞાઓને જીવસંજ્ઞા ગણાવી છે, તે પ્રયોજનાર્થ - એવો પઐસિદ્ધિથી ધૃતઘટવતુ (ધીના ઘડાની જેમ) વ્યવહાર છે. “સ પ્રયોગનાઈ: પરણિય કૃતઘટવટુ વ્યવહાર: ’ કોઈ એક પુરુષ છે. તેને આજન્મથી - જન્મથી માંડીને એક “ધૃતકુંભ' પ્રસિદ્ધ છે, એક “ઘીનો ઘડો' જ જાણીતો છે અને તેનાથી ઈતર - અન્ય પ્રકારના કુંભથી તે ધીના ઘડાની જેમ અનભિન્ન છે - અજાણ છે. તેના પ્રબોધનાર્થે “જે આ ધૃતકુંભ છે તે તત્વ પ્રસિદ્ધNI' મૃત્તિકામય છે, નહિ કે ધૃતમય’ - “ોયે કૃતજીંમઃ સ 50મો ન વૃતમય:' - જીવમાં વર્ણાદિમદ્ વ્યવહાર એમ તેની પ્રસિદ્ધિથી કુંભમાં ધૃતકુંભનો વ્યવહાર છે, “તિ તબસિયા તમે ધૃતકુંભ વ્યવહાર. ' અર્થાત્ પ્રબોધ પમાડવા અર્થે જે આ “ધીનો ઘડો' છે તે માટીનો બનેલો છે નહિ કે ઘીનો, એમ તેની પ્રસિદ્ધિથી ઘડામાં “ધીના ઘડા'નો વ્યવહાર કરવામાં આવે છે. તેમ આ અજ્ઞાની લોક છે. ‘ગાસંસારસિદ્ધશુદ્ધજીવી - તેને આ સંસારથી - આ અનાદિ સંસારથી માંડીને અશુદ્ધ જીવ પ્રસિદ્ધ છે - સારી પેઠે જાણીતો છે અને શુદ્ધ જીવથી તે અનભિન્ન છે - થતુ તિ - જે ખરેખર ! ફુટપણે વારસૂર્મદ્વિત્રિવતુ:ક્રિયાપHT: . બાદર-સૂમ એકેંદ્રિય, તકિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પચેંદ્રિય - પર્યાપ્ત અપર્યાપ્ત સંત શીરસ્ય સંજ્ઞ: - એવી શરીરની સંજ્ઞાઓ સૂત્રે - સૂત્રમાં નીવસંજ્ઞાત્વેન હતા: - જીવસંશાપણે કહેવામાં આવી છે, તે - તે પ્રયોગનાર્થ - પ્રયોજનાર્થ એવો પર દિયા મૃતદેવ વ્યવહાર: • પર પ્રસિદ્ધિથી છૂત ઘટવ4 - ઘીના ઘડાની જેમ વ્યવહાર છે. યથા હિ . જેમ ફુટપણે હરિ માનસિક કૃતજીંમા તરિત જંપાનપણW - કોઈ - જેને આજન્મ - જન્મથી માંડીને એક ધૃતકુંભ પ્રસિદ્ધ - જાણીતો છે, તેનાથી ઈતર - અન્ય કુંભથી જે અનભિજ્ઞ - અભણ છે તેના પ્રોધના - પ્રબોધન અર્થે - પ્રબોધ ઉપજાવવા અર્થે યોયં કૃતણુંમ: - જે આ ધૃતકુંભ, સ કૃષયો ન તન : - તે મૃમિય-મૃત્તિકામય છે, નહિ કે વૃતમય, તિ તfસદ્ધયા - એમ તેની પ્રસિદ્ધિથી - જાણીતાપણાથી મે કૃતણુંકવ્યવહાર: - કુંભમાં ધૃતકુંભ વ્યવહાર છે. તથા - તેમ કહ્યાજ્ઞાનિનો તોવસ્થ • આ અજ્ઞાની લોક - સંસારપ્રસિદ્ધ શુદ્ધનીવથ શુદ્ધનીવાનમજ્ઞા . જેને આ સંસારથી - આ સંસારથી માંડીને અશુદ્ધ જીવ પ્રસિદ્ધ છે - જાણીતો છે, શુદ્ધ જીવથી જે અનભિજ્ઞ - અજાણ છે તેના પ્રવો નાઈ - પ્રબોધનાર્થ - પ્રબોધ કરવા અર્થે, ચોર્ય વરિમાન્ ગીવ: - જે આ વર્ણાદિમાનું જીવ, સ જ્ઞાનમાં ન વરિય: - તે જ્ઞાનમય છે, નહીં કે વર્ણાદિમય, ત તબસિદ્ધયા - એમ તેની પ્રસિદ્ધિ, નીવે વહિવ્યવહારઃ - જીવમાં વર્ણાદિમય વ્યવહાર છે. | રતિ “ગાભાતિ' નામમાવના ||૬૭ળા ૪૩૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy