SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૩-૬૪ સંસાર અવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે તાદાભ્ય છે એવા અભિનિવેશમાં પણ આ જ દોષ છે . अह संसारत्थाणं जीवाणं तुज्झ होंति वण्णादी । तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा ॥६३॥ एवं पुग्गलदव्वं जीवो तहलक्खणेण मूढमदी । णिव्वाणमुवगदो वि य जीवत्तं पुग्गलो पत्तो ॥६४॥ વર્ણાદિ સંસારસ્થ જીવના રે, તુજ અભિપ્રાયે જે હોય.. પુદ્. તો રૂપિપણું પામી ગયા રે, સંસારસ્થ જીવો સોય.. પુદ્. ૬૩ એમ પુદ્ગલ દ્રવ્ય તે જીવ છે રે, મૂઢ મતિ ! લક્ષણાથી તેમ... પુદ્. નિર્વાણ પ્રાપ્ત પણ પુદ્ગલો રે, જીવપણાને પામિયો એમ... પુદ્. ૬૪ ગાથાર્થ - જો હારા મતે સંસારસ્થ જીવોના વર્ણાદિ હોય છે, તો સંસારસ્થ જીવો રૂપિપણું પામી ગયા ! એમ હે મૂઢ મતિ ! તથા પ્રકારના લક્ષણથી પુદ્ગલ દ્રવ્ય જીવ થઈ ગયું ! અને નિર્વાણ પામેલો પણ પુદગલ જીવપણાને પ્રાપ્ત થયો ! ૬૩-૬૪ __आत्मख्याति टीका संसारावस्थायामेव जीवस्य वर्णादितादाम्यमित्यभिनिवेशेप्ययमेव दोषः - अथ संसारस्थानां जीवानां तव भवंनि वर्णादयः । तस्मात् संसारस्था जीवा रूपित्वमापन्नाः ॥६३॥ एवं पुद्गलद्रव्यं जीवस्तथालक्षणेन मूढमते । निर्वाणमुपगतोपि च जीवत्वं पुद्गलः प्राप्तः ॥६४॥ ગતિમાના - સંસા૨વસ્થાવાનેવ નીવર્સ વહિતાવામિત્વોથમેવ રોષઃ - સંસાર અવસ્થામાં જ જીવનું વર્ણાદિતાદાત્મ છે એવા અભિનિવેશમાં - આગ્રહમાં પણ આજ દોષ છે - યથ - હવે જો તવ - હારા મતે સંસારસ્થાનાં ગીવાનાં - સંસારસ્થ - સંસારમાં સ્થિતિ કરતા જીવોના વત: પતંતિ - વદિ હોય છે, (તો) તH7 - તેથી સંસારસ્થા નીવા ત્વમાત્રા: - સંસારસ્થ જીવો રૂપિત્વને - રૂપિપણાને આપન્ન થયા - પ્રાપ્ત થયા. //દ્ર પર્વ - એમ - એ પ્રકારે તથાdલોન - તથા પ્રકારના લક્ષણથી મૂઢમતે - હે મૂઢમતિ ! પુરતદ્રવ્ય નીવ: - પુદ્ગલ દ્રવ્ય જીવ થઈ ગયું) ! નિર્વાળામુ તોડપિ પુત્રાતઃ નીવર્વ પ્રાપ્ત: - અને નિર્વાણ ઉપગત - નિર્વાણ પામેલ પણ પુદ્ગલ જીવત્વને - જીવપણાને પ્રાપ્ત થયો ! I૬૪ના તિ માથા ભાવના ll૬૩-૬૪|| યસ્ય તુ - પણ જેને સંસારવસ્થાથ નીવર્ય વહિતાવાતિ - સંસાર અવસ્થાને વિષે જીવનું વર્ણાદિ સાથે તાદાઓ છે. તિ નિવેશ: - એવો અભિનિવેશ - આગ્રહ છે, તસ્ય - તેને - તેના મતે તવાન - ત્યારે - તે સંસાર અવસ્થા વિષે સ નીવો રૂત્વમવરથમવાનોતિ - તે જીવ રૂપિપણું અવશ્ય પામે છે, રૂપિર્વ ૨ શેષકવ્યાસTધાર વિદ્ નક્ષUTમતિ - અને રૂપિપણું તો શેષ બાકીના દ્રવ્યોને અસાધારણ - સાધારણ નહિ એવું - અસામાન્ય કોઈ દ્રવ્યનું લક્ષણ છે. તો - તેથી રત્વેન તમને સ્ટિરિત્ ભવતિ - રૂપિપણાથી લક્ષ્યમાણ - લલાઈ રહેલું જે કંઈ હોય છે, ન નીવો ગવતિ - તે જીવ હોય છે. પર્વ નર્ચામા પુતિદ્રવ્યમેવ મવતિ - રૂપિપણાથી લશ્યમાણ - લલિત થતું પુદ્ગલ દ્રવ્ય હોય છે. પૂર્વ - એમ - એજ પ્રકારે પુત્રીત્તદ્રવ્યમેવ સ્વયં નીવો મવતિ - પુદ્ગલ દ્રવ્ય જ સ્વયં - પોતે જીવ હોય છે, ન પુનરિતર: છતરો - નહિ કે ઈતર - બીજો કોઈ પણ. . તથા 7 સતિ - અને તેમ સતે મોક્ષાવસ્થાથામ - મોક્ષ અવસ્થાને વિષે પણ નિત્ય વસ્તક્ષIક્ષતસ્ય દ્રશ્ય - નિત્ય સ્વલક્ષણથી લલિત દ્રવ્યના - સર્વસ્વસ્થવસ્થા ગનપવિત્વાન્ - સર્વેય અવસ્થાઓને વિષે અનપાયિપણાને લીધે - નહિ ૪૨૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy