SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય (૧) જે નિશ્ચય કરીને સર્વેય અવસ્થાઓને વિષે તેથી કરીને સર્વેય અવસ્થાઓને વિષે યદાત્મકપણાથી વ્યાપ્ત હોય છે વર્ણાદિ આત્મકપણાથી વ્યાપ્ત હોતા (અને) યદાત્મકપણાની વ્યામિથી શૂન્ય નથી હોતું, અને વદિ આત્મકપણાની વ્યાપ્તિથીશૂન્યનહિ હોતા તેનો તેઓની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ હોયઃ પુદ્ગલનો વર્ણાદિ સાથે તાદાભ્યલક્ષણ સંબંધ હોય. (૨) સંસાર અવસ્થાને વિષે મોક્ષ અવસ્થાને વિષે કથંચિતુ વર્ણાદિ આત્મકપણાથી વ્યાપ્ત હોતા સર્વથા વર્ણાદિ આત્મકપણાની વ્યાતિથી શૂન્ય હોતા અને વર્ણાદિ આત્મકપણાની વ્યાતિથી અશૂન્ય અને વર્ણાદિ આત્મકપણાથી વ્યાપ્ત ન હોતા, હોતા છતાં, - એવા જીવનો વર્ણાદિ સાથે તાદાભ્યલક્ષણ સંબંધ કોઈપણ પ્રકારે ન હોય. ૬૧ - “અમૃત જ્યોતિ મહાભાષ્ય “અન્ય સંબંધી જે તાદાભ્યપણું છે તે તાદાભ્યપણે નિવૃત્ત થાય, તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૬૨), ૫૪૩ જીવ નવિ પુગ્ગલી, નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નવિ તાસ રંગી; પર તણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુધર્મ ન કદા પરસંગી...” - શ્રી દેવચંદ્રજી (સુમતિ જિનસ્તવન) વર્ણાદિ સમસ્ત ભાવ પૂગલાત્મક છે, જીવના નથી, કારણકે તે તે વર્ણાદિ સાથે જીવનો તાદાભ્યલક્ષણ સંબંધ નથી એમ પૂર્વે કહ્યું. એટલે શિષ્ય આશંકા કરે છે કે – સંસારસ્થ જીવોના હે સદ્ગુરુ દેવ ! જીવનો તે તે વર્ણાદિ સાથે તાદાભ્યલક્ષણ સંબંધ કેમ – વર્ષાદિ, મુક્તોના નહિ, કયા કારણે નથી ? તે પ્રકાશો. તેનું સમાધાન કરતાં શ્રી સદગુરુ પ્રકાશે છે તેથી તાદાભ્ય સંબંધ નથી કે - “તેમાં પણ - સંસારસ્થ - સંસારમાં સ્થિતિ કરતાં સંસારી જીવોના વર્ણાદિ હોય છે, પણ સંસારપ્રમુક્ત - સંસારથી સર્વથા મુક્ત થયેલા જીવોના વર્ણાદિ કોઈ છે નહિ.” આ જ એમ સૂચવે છે કે, પુદ્ગલરૂપ વર્ણાદિ સાથે જીવનો તાદાભ્યલક્ષણ સંબંધ છે જ નહિ અને તે આત્મખ્યાતિકાર પરમર્ષિએ ન્યાયની પરિભાષામાં સાધમ્ય-વૈધર્મ (Comparision by contrast) દર્શાવતી પ્રસ્પષ્ટ સમર્થ યુક્તિથી સંસિદ્ધ કરી નિષ્પષ વિવરી દેખાડ્યું છે. ૬ - જે સર્વેય અવસ્થાઓમાં - “સર્વસ્વસ્થવસ્થાત . જે આત્મકપણાથી વ્યાપ્ત - વ્યાપેલું હોય છે અને જે - આત્મકપણાની વ્યાતિથી શૂન્ય - રહિત નથી હોતું - ખાલી નથી હોતું, “વાત્મઋત્વેન વ્યાપ્ત મતિ યાત્મિવિરુત્વવ્યfશૂન્ય ન ભવતિ', તેનો તેઓની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ હોય, ‘તી તૈઃ સંદ તાકાભ્યનક્ષT: સંવંધ: ચાતું', તેથી સર્વેય અવસ્થાઓમાં વદિ આત્મકપણાથી વ્યાપ્ત હોતા અને વર્ણાદિ આત્મકપણાની વ્યાતિથી શૂન્ય નહિ હોતા પુદગલનો વર્ણાદિ સાથે તાદાભ્યલક્ષણ સંબંધ હોય. પણ સંસારીવાયાં - સંસાર અવસ્થામાં ‘યંતિ' - કથંચિત - કોઈ પ્રકારે વર્ણાદિ આત્મકપણાથી વ્યાપ્ત હોતા અને વર્ણાદિ આત્મકપણાની વ્યાતિથી શૂન્ય - રહિત નહિ હોતા છતાં, “ક્ષાવસ્થાય' - મોક્ષ અવસ્થામાં સર્વથા - “સર્વથા' - વર્ણાદિ આત્મકપણાની વ્યાતિથી શૂન્ય હોતા અને વર્ણાદિ આત્મકપણાથી વ્યાપ્ત નહિ હોતા, એવા જીવનો વર્ણાદિ સાથે તાદાભ્યલક્ષણ સંબંધ “કથંચન પણ” - “યંવના - કોઈ પણ પ્રકારે ન હોય. ૪૨૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy