SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૦ થી ૫૫ જે સ્પર્શાદિ સામાન્ય પરિણામમાત્ર રૂપ, તે સર્વે જ જીવનું છે નહિ, પુદ્ગલદ્રશ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ વા કાર્મણ શરીર તે સર્વે જ જીવનું છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે સમચતુરસ (ચોરસ), ન્યગ્રોધ પરિમંડલ, સ્વાતિ, કુબ્જ, વામન વા હુંડ સંસ્થાન, તે સર્વે જ જીવનું છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે વજ્ર ૠષભનારાચ, વજનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા, વા અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન, તે સર્વે જ જીવનું છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે પ્રીતિરૂપ રાગ, તે સર્વે જ જીવનો છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે અપ્રીતિ રૂપ દ્વેષ, તે સર્વે જ જીવનો છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે તત્ત્વ અપ્રતિપત્તિ રૂપ મોહ, તે સર્વે જ જીવનો છે નહિ, પુદ્ગલદ્રવ્યપરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે મિથ્યાત્વ - અવિરતિ - કષાય - યોગ લક્ષણ પ્રત્યયો તે સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય વેદનીય મોહનીય - આયુષુ રૂપ કર્મ, તે સર્વે જ જીવનું છે નહિ, - - પુદ્ગલદ્રવ્યપરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે ષટ્ પર્યાપ્તિ - ત્રિશરીર યોગ્ય વસ્તુરૂપ નોકર્મ, તે સર્વે જીવનું છે નહિ, પુદ્ગલદ્રવ્યપરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે શક્તિ સમૂહ લક્ષણવાળો વર્ગ તે સર્વે જ જીવનો છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે વર્ગસમૂહ લક્ષણવાળી વર્ગણા, તે સર્વે જ જીવની છે નહિ, – પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે મંદ-તીવ્ર રસવાળા કર્મદલોના વિશિષ્ટ ન્યાસ લક્ષણવાળા સ્પર્ધકો, તે સર્વે જ જીવના છે નહિ, - નામ ૩૯૯ - ગોત્ર અંતરાય પુદ્રલદ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે સ્વ-૫૨નો એકત્વ અધ્યાસ સતે, વિશુદ્ધ ચિત્ત્પરિણામથી અતિરિક્તપણારૂપ લક્ષણવાળા અધ્યાત્મસ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલદ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે પ્રતિવિશિષ્ટ પ્રકૃતિના રસ પરિણામલક્ષણવાળા અનુભાગ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ,
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy