SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૯ આત્મખ્યાતિ ટીકાર્ય જે નિશ્ચય કરીને - ૧. (૧) પુદ્ગલદ્રવ્યથી અન્યપણાએ કરીને અવિદ્યમાન રસગુણપણાને લીધે, (૨) પુદ્ગલ દ્રવ્યના ગુણોથી ભિન્નપણાએ કરીને સ્વયં અરસગુણપણાને લીધે, (૩) પરમાર્થથી પુદ્ગલ દ્રવ્યના સ્વામિપણાના અભાવથી દ્રવ્યંદ્રિયના અવખંભ વડે અરસનને લીધે, (૪) સ્વભાવથી ક્ષાયોપથમિક ભાવોના અભાવથી ભાદ્રિયના અવલંબ વડે અરસનને લીધે, (૫) સકલ સાધારણ એક સંવેદન પરિણામ-સ્વભાવપણા થકી કેવલરસ વેદના પરિણામપત્રપણે અરસનને લીધે, (૬) અને સકલ શેય-જ્ઞાયકના તાદાભ્યના નિષેધ થકી-રસ પરિચ્છેદ પરિણતપણામાં પણ - સ્વયં રસરૂપે અપરિણમનને લીધે, અરસ. તથા - ૨. (૧) પુદ્ગલ દ્રવ્યથી અન્યપણાએ કરીને અવિદ્યમાન રૂપગુણપણાને લીધે, (૨) પુદ્ગલ દ્રવ્યના ગુણોથી ભિન્નપણાએ કરીને સ્વયં અરૂપગુણપણાને લીધે, (૩) પરમાર્થથી પુદ્ગલ દ્રવ્યના સ્વામિપણાના અભાવથી દ્રલેંદ્રિયના અવખંભ (ટેકા) વડે અરૂપણને લીધે, (૪) સ્વભાવથી ક્ષાયોપથમિક ભાવોના અભાવથી ભાવેદ્રિયના અવલંબ વડે અરૂપણને લીધે, (૫) સકલ સાધારણ એક સંવેદન પરિણામ-સ્વભાવપણા થકી કેવલ રૂપવેદના પરિણામાપન્ન પણે અરૂપણને લીધે, (૬) અને સકલ શેય-શાયકના તાદાભ્યના નિષેધ થકી - રૂપ પરિચ્છેદ પરિણતપણામાં પણ - સ્વયં રૂપરૂપે અપરિણમનને લીધે, અરૂપ. તથા - દ્રક્રિયાવરમેન શબ્દાવતિ - દ્રલેંદ્રિયના અવખંભથી - ઓથથી - આધારથી શબ્દના અશ્રવણને લીધે - શ્રવણના - સાંભળવાપણાના અભાવને લીધે, એમ પણ શાથી? પરમાર્થતઃ પુલ્તદ્રવ્યસ્વામિત્વામીવાત્ - પરમાર્થથી પુદ્ગલદ્રવ્યના સ્વામિપણાના અભાવથી, (૪) પાદ્રિયાવર્તન શાત્રવત્ - ભાવેંદ્રિયના અવલંબથી શબ્દના અશ્રવણને લીધે, શાથી? સ્વમાવત: લાયોકશમિજમાવામાવાન્ - સ્વભાવથી લાયોપથમિક ભાવોના અભાવથી, (૫) જેવાશવેનાપfમાત્રત્વેન શાશ્રવત્ - કેવલ-માત્ર શબ્દ વેદના પરિણામાપન્નપસાએ કરીને - શબ્દ વેદના પરિણામના પ્રાપ્તપણાએ કરીને શબ્દ અશ્રવણને લીધે - શબ્દના શ્રવણના - સાંભળવા-પણાના અભાવને લીધે, એમ ક્યા કારણ થકી ? સત્તાધારશૈવસંવેવનપરિણામસ્વમાવવાન્ - સકલ સાધારણ - સર્વને સાધારણ એવા એક સંવેદન પરિણામ - સ્વભાવપણા થકી, (૬) અને શબ્દરિચ્છે રાતપિ - શબ્દ પરિચ્છેદ પરિણતપણામાં પણ - શબ્દના પરિસાનના પરિણામ પ્રાપ્તપણામાં પણ સ્વયં શ રિઝમના - સ્વયં-પોતે શબ્દરૂપે અપરિણમનને લીધે - નહિ પરિણમવાને લીધે, એમ પણ કયા કારણ થકી ? સતયજ્ઞા વકતવાચસ્ય ધિાતુ - સકલ ય અને શાયકના તાદાભ્યનાન્તાદાત્મકપણાના નિષેધ થી, એમ ઉક્ત ષટુ કારણને લીધે અશબ્દ છે, ૬. નિર્વેિદસંસ્થાનઃ - અનિર્દિષ્ટ સંસ્થાન છે, જેનું સંસ્થાન - આકાર અનિર્દિષ્ટ છે - નિર્દિષ્ટ નથી એવો છે. શાને લીધે ? (૧) દ્રવ્યાંતર થશરીરસંસ્થાનેન - દ્રવ્યાંતરથી - અન્ય દ્રવ્યથી આરબ્ધ - આરંભાયેલ શરીર સંસ્થાન - શરીર આકાર વડે કરીને પૂર્વસંથાન રૂતિ નિષ્ણુનશક્યત્વત્ - આવા સંસ્થાનવાળો - આકારવાળો એમ નિર્દેશવાના અશક્યપણાને લીધે (૨) નિયતત્વમાન નિયત સંસ્થાનાનંતશરીરવર્જિવાત - નિયત સ્વભાવે અનિયત સંસ્થાનવાળા - આકારવાળા અનંત શરીરોમાં વર્ણિપણાને - વર્તવાપણાને લીધે (૩) સંસ્થાનના વિષાવહસ્ય પુર્ણેષુ નિર્રિશ્યમાનવાજૂ - “સંસ્થાન” નામકર્મ - વિપાકના પુદ્ગલોમાં નિર્દિશ્યમાનપણાને લીધે - નિર્દેશવામાં આવી રહ્યાપણાને લીધે, (૪) અને પ્રતિવિશિષ્ટ સંસ્થાનપરિતસમસ્તવસ્તુતત્ત્વસંવતત સદનસંવેદૃનશવિરત્વેરિ - પ્રતિવિશિષ્ટ - પ્રત્યેકે વિશિષ્ટ સંસ્થાને - આકારે પરિણત સમસ્ત વસ્તુ તત્ત્વ સાથે સંવલિત - ઓતપ્રોત મિલિત સહજ સંવેદનશક્તિપણામાં પણ ૩૮૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy