SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૫ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય સંયોગી ભાવમાં તાદાત્મ અધ્યાસ હોવાથી જીવ જન્મ મરણાદિ અનુભવે છે.” નિરાકુલતા એ સુખ છે, સંકલ્પ એ દુઃખ છે. સુખરૂપ આત્માનો ધર્મ છે. તે સોના માફક શુદ્ધ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૨૫, હાથનોંધ, વ્યાખ્યાન સાર-૨ “સુખ દુઃખરૂપ કરમ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.” - શ્રી આનંદઘનજી ઉપરમાં અધ્યવસાનાદિ ભાવોને પુદ્ગલ પરિણામથી નિષ્પન્ન – પુદ્ગલ પરિણામાત્મક સિદ્ધ કર્યા, એટલે શિષ્ય આશંકા કરે છે કે - “ વિન્દ્રયપ્રતિમાસેsfg' ચિત્ અન્વયનો ચિ અન્વય પ્રતિભાસ પ્રતિભાસ છતાં આ અધ્યવસાનાદિ ભાવો પુગલ સ્વભાવો કેમ ? આ છતાં પણ અધ્યવસાનાદિ અધ્યવસાનાદિ ભાવોમાં ચિત્ અન્વય પુદ્ગલ સ્વભાવો કેમ ? ચૈતન્યનો અખંડ ચાલ્યો આવતો અનુબંધ સંબંધ પ્રગટ દેખાય છે, ચૈતન્યનો તારો, અન્વય-વંશ ઉતરી આવેલો દેખાય છે. ચૈતન્યનો અન્વય-અનુગત ભાવ અનુવર્તતો જણાય છે. આમ આ ચિદ્રઅન્વય પ્રતિભાસ છતાં આ અધ્યવસાનાદિ ભાવો પુદ્ગલ સ્વભાવો શી રીતે ? તેનું અત્ર સમાધાન કર્યું છે કે આઠે પ્રકારનું કર્મ છે તે બધું ય પુગલમય છે એમ જિનો કહે છે, જે વિપાક પામી રહેલા કર્મનું ફલ “દુઃખ” એમ કહેવાય છે. આ વસ્તુ પરમર્ષિ આત્મખ્યાતિકારે પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી અત્યંત સ્કુટપણે સમાવી છે. તે આ પ્રકારે - ‘મધ્યવસાનાટિ ભાવનિર્વત્ત - અધ્યવસાન આદિ ભાવોનું નિર્વક - સર્જન કરનાર - નિષ્પાદક - નીપજાવનારૂં – એવું જે જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનું કર્મ છે, તે સમસ્ત જ અધ્યવસાનાદિ ભાવસર્જક “સમસ્તવ' પુદ્ગલમય છે, પ્રદેશ પ્રદેશે પુદ્ગલ પુદ્ગલ ને પુદ્ગલથી જ અષ્ટવિધ કર્મ સર્વ જ નિર્માણ થયેલું છે. પુદગલનું બનેલું છે, એમ સ્પષ્ટપણો પરમ આમ એવા પુદ્ગલમય સકલશની - સર્વ વિશ્વને જાણનારા સર્વશની શક્તિ - જાણપણું છે, “તિ સવજ્ઞજ્ઞપ્તિ' કેવલજ્ઞાન પ્રમાણથી પ્રમાણિતપણું છે અને તેવા પ્રકારે તે પરમ પ્રમાણભૂત સર્વશની પ્રજ્ઞપ્તિ – પ્રજ્ઞાપના – પ્રરૂપણા હોઈ આગમ – પ્રમાણથી પ્રમાણિતપણું છે. અને ‘તી તુ વિપાદાધિરૂઢી’ તે વિપાકકાષ્ઠાધિરૂઢ કર્મના ફલપણે જે સંબોધાય છે, તે ખરેખર ! પ્રગટપણે દુઃખ છે, “તત્ વિત્ત તુ: “વિપાકકાષ્ઠાધિરૂઢ' - કર્મલ આકલત્વ લક્ષણ દુઃખઃ વિપાકની કાઠીએ ચઢેલા અર્થાત પાકીને ઉદય કોટિમાં આવેલા ઉદયગત તે આત્મસ્વભાવ વિલક્ષણ કર્મના ફલપણે જે કહેવાય છે તે નિશ્ચય કરીને દુઃખ છે. શાને લીધે ? નાબુનત્તક્ષાસૌદ્યાધ્યાત્મિસ્વમવિસ્તક્ષાવાતું' - અનાકુલત્વલક્ષણ “સૌખ્ય” ના આત્મસ્વભાવથી વિલક્ષણપણાને લીધે, અનાકલપણું જેનું લક્ષણ છે તેને લીધે. એટલે કે અનાકુલપણું એ “સુખ” નામનો આત્મસ્વભાવ છે, તેનાથી વિરુદ્ધ-વિપરીત આકુલપણું એ કર્મફલનું લક્ષણ છે, એટલે આકુલતા ઉપજાવનાર કર્મફલને સુખના પ્રતિપક્ષરૂપ “દુઃખ' નામ આપ્યું તે યથાર્થ છે. અને “તવંત:પુતિન ઇવ’ - તદંતઃપાતી જ ખરેખર ! પ્રગટપણે આકુલત્વ લક્ષણ અધ્યવસાનાદિ ભાવો છે, “ફિત્તાજૂdવેતક્ષUT: Hથ્યવસાનામિાવ:' અધ્યવસાનાદિ જે આકુલત્વ લક્ષણ અધ્યવસાનાદિ રાગાદિજન્ય ભાવો છે તે “આકુલત્વ લક્ષણા' - આકુલપણારૂપ લક્ષણવાળા દુઃખાંતઃપાતી જ છે, તેથી પ્રગટ આકુલપણું ઉપાવનારા આ અધ્યવસાનાદિ ભાવો પણ ‘દ્ધતઃપાતી જ' છે, તે દુઃખના વર્ગની અંદર જ પડનારા છે, તે દુઃખમાં જ ચિદવ્યપણાના વિશ્વમે પણ આત્મસ્વભાવો નથી, જિંતુ પુરાતત્ત્વમાવ: પરંતુ પુગલસ્વભાવો છે. || તિ આત્મસિ ' ગામમાવના ||૪૯II ૩૭૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy