SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ અહીં નિશ્ચય કરીને - ફલદાન સમર્થતાએ કરી પ્રાદુર્ભત થઈ ભાવક સતા પુદગલદ્રવ્યથી અભિનિર્વર્તાતો રહેલો (સર્જતો. ઉપજવાતો) એવો કોઈ પણ પ્રકારનો કોઈ પણ મહારો મોહ છે નહિં, ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવભાવનું પરમાર્થથી પરભાવથી ભાવાવાનું અશક્યપણું છે માટે. પણ આ છે કે – સ્વયમેવ વિશ્વપ્રકાશથી ચંચુર (ચમકતી) વિકસ્વર એવી અનવરત પ્રતાપ સંપદ્ઘાળા ચિલ્યક્તિ માત્ર સ્વભાવભાવથી ભગવાન્ આત્મા જ અવબોધાય છે (જણાય છે). કારણકે ફુટપણે હું નિશ્ચયથી એક છું, તેથી સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહના નિવારવાના અશક્યપણાને લીધે, મસ્જિત અવસ્થામાં પણ - દર્ધિ-ખાંડ અવસ્થાની જેમ - પરિસ્કટ સ્વદાતી સ્વાદભેદતાએ કરીને હું મોહ પ્રતિ નિર્મમત્વ છું - સર્વદા જ આત્મ એકતગતપણાએ કરી સમયનું એમ જ સ્થિતપણું છે માટે. ૩૬ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જે, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો... અપૂર્વ અવસર.” સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે, એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિગ્રંથનો મુખ્ય માર્ગ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૦૩ ચેતન ઐસા જ્ઞાન વિચારો, સોહં સોહં સોહં સોહં, સોડહં જાનિ દટો તુમ મોહં, હૈ હૈ સમકો વારો - ચેતન.” - શ્રી આનંદઘનજી, પદ ભાવતુમરવચન - ટંકોત્કીર્ણ એક-અદ્વૈત શાયક સ્વભાવભાવનું પરમાર્થથી - નિશ્ચયથી - તત્ત્વથી પરભાવથી ભાવાવાનું અશક્યપણું છે માટે. આમ મોહ મહારો છે નહિં, તો છે શું? હિંચૈતન્ - પણ આ છે કે - સ્વયમેવ માવાનાત્મવાવનુષ્યતે - સ્વયમેવ - પોતે જ – આપોઆપ જ ભગવાન આત્મા જ અવબોધાય છે - “અવ' - જેમ છે તેમ વસ્તુ મર્યાદાથી બોધાય છે - જણાય છે - સમજાય છે. શા વડે કરીને ? વિચ્છેવિતમાત્રા માવાવેન - ચિત્ શક્તિમાત્ર સ્વભાવભાવે કરીને - કેવો છે આ સ્વભાવ ભાવ ? વિશવશવંતુરવિર નવરતપ્રતાપસંઘ - વિશ્વ પ્રકાશથી ચંચુર-ચમકતી વિકસ્વર અનવરત-નિરંતર પ્રતાપસંપદ્ઘાળો. યત - કારણકે છિત - ખરેખર ! ફુટપણે સદં ત્વે: - હું ખરેખર ! નિશ્ચય કરીને એક - જ્યાં દ્વિતીય - બીજો ભાવ નથી એવો અદ્વિતીય - અદ્વૈત છું, તત: - તેથી, સમસ્તદ્રવ્યાખi રસ્પરસધારાવાદિસ્થ નિવારવામશચવાતુ - સમસ્ત દ્રવ્યોના પરસ્પર-અન્યોન્ય સાધારણ અવગાહના - અવકાશ દાનના નિવારવાના અશક્યપણાને લીધે, મશિતાવસ્થાથા - મસ્જિત - એકબીજામાં ડૂબેલી - અત્યંત મિશ્રિત અવસ્થામાં પણ થિલંડવ@ાયાભવ રિક્રુટસ્વમાનસ્વામે તયા - દહીં-ખાડ અવસ્થાની જેમ પરિફુટ - સર્વથા સ્ફટ સ્વદમાન - સ્વદાઈ રહેલી - ચાખવામાં આવતી સ્વાદભેદતાએ કરીને - સ્વાદની ભિન્નતાએ કરીને મોટું પ્રતિ નિમણિ - મોહ પ્રતિ હું નિર્મમત્વ છું, એમ શા માટે? સર્વáવાનૈઋત્વતિત્વેન સમય ચૈવમેવ સ્થિતત્વત્ - સર્વદા જ - ત્રણે કાળને વિષે, એકતગતપણાએ કરીને સમયનું (પ્રત્યેક પદાર્થનું તેમજ આત્માનું) એમજ સ્થિતપણું છે માટે. રૂતીર્ઘ ભાવમાવેજો પૂત: • એમ આવા પ્રકારે ભાવક-ભાવ ઉપજાવનારા ભાવનો વિવેક-પૃથગુભાવ થયો હતો. || રૂતિ “માભાતિ' માત્મભાવના //રૂદ્દો ૩૧૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy