SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૫ તેમ यथा हि तथा कश्चित् पुरुषः ज्ञातापि संभ्रांत्या रजकात्परकीयं चीवरमादाया संभ्रांत्या परकीयान्भावानादाया त्मीयप्रतिपत्त्या परिधाय शयानः त्मीयप्रतिपत्त्यात्मन्यध्यास्य शयानः स्वयमज्ञानी सन् स्वयमज्ञानी सन् न्येन तदंचलमालंब्य बलान्नग्नीक्रियमाणो गुरुणा परभावविवेकं कृत्वैकीक्रियमाणो मंक्षु प्रतिबुध्वस्वार्पय परिवर्तितमेतद् वस्त्रं मामक- मंक्षु प्रतिबुध्यस्वैकः खल्वयमात्मे मित्यसकृद्वाक्यं श्रृण्वत् त्यसकृच्छ्रौतं वाक्यं श्रृण्वनखिलैश्चिकैः सुष्टु परीक्ष्य नखिलैश्चिकैः सुष्टु परीक्ष्य निश्चितमेतत्परकीयमिति ज्ञात्वा निश्चितमेते परभावा इति ज्ञात्वा ज्ञानी सन् ज्ञानी सन् मुंचति तच्चीवरमचिरात्, मुंचति सर्वान् भावानचिरात् ।।३५|| આત્મખ્યાતિ ટીકાર્થ જેમ ખરેખર ! કોઈ પુરુષ જ્ઞાતા પણ સંભ્રાંતિથી ધોબી પાસેથી પારકું વસ્ત્ર લઈ સંભ્રાંતિથી પરકીય ભાવોને લઈ આત્મીય પ્રતિપત્તિથી (પોતાનું માની) આત્મીય પ્રતિપત્તિથી પોતાના માની) પરિધાન કરી શયન કરી રહ્યો છે, આત્મામાં અધ્યાસી શયન કરી રહ્યો છે, તે સ્વયં (પોતે) અજ્ઞાની હોઈ તે સ્વયં પોતે) અજ્ઞાની હોઈ અન્યથી તેનો અંચલ (છેડો) પકડીને ગુથ્વી પરભાવ વિવેક કરી બલથી નગ્ન કરવામાં આવતો સતો, એક કરાતો સતો, ઝટ પ્રતિબુદ્ધ (જાગૃત) થા ! ઝટ પ્રતિબદ્ધ થા ! (પ્રતિબોધ પામ્ !) પરિવર્તિત થયેલું આ હારૂં વસ્ત્ર આપી દે !” નિશ્ચયથી આ આત્મા એક જ છે,' એમ અનેકવાર વાક્ય શ્રવણ કરતાં, એમ અનેકવાર શ્રૌતવાક્ય શ્રવણ કરતાં, અખિલ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરીને, અખિલ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરીને નિશ્ચિતપણે આ પારકું છે એમ જાણી નિશ્ચિત પણે આ પરભાવો છે એમ જાણી જ્ઞાની સતો જ્ઞાની સતો તે વસ્ત્ર અચિરથી (વાર લગાડ્યા વિના) સર્વ ભાવોને અચિરથી વાર લગાડ્યા વિના છોડી દે છે : છોડી દે છે. ૩૫. અમૃત જ્યોતિ મહાભાષ્ય “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ છે?... અપૂર્વ. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું કહ્યું નહિ, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો.. અપૂર્વ.” - શ્રીમદ્ રાજચંદ્રજી ૩૦૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy