________________
સમયસાર : આત્મખ્યાતિ
તર્થવ - તે જ પ્રકારે - (ઉપરમાં કહેલ દાંતનો દાર્શતિક ભાવ દર્શાવતો કળશ પ્રકાશે છે)
(ગાથા અંર્તગત કળશ ૨૬).
માર્યો - नित्यमविकारसुस्थितसर्वांगमपूर्वसहजलावण्यं ।
अक्षोभमिव समुद्रं जिनेंद्ररूपं परं जयति ॥२६॥-- નિત્ય અવિકારસુસ્થિત, સવાંગ અપૂર્વ સહજ લાવણ્ય; અક્ષોભ સમુદ્ર જેવું, જિનેંદ્ર રૂપ જય ! જય તે અનન્ય. ૨૬
અમૃત પદ-૨૬ અહો ! જિનવર રૂપની શોભા ! અહો ! જિનવર રૂપની શોભા ! દેખંત નિત્ય રહે જન થોભા, દેખત નિત્ય રહે જન થોભા. અહો ! ૧ જે નિત્ય રહે અવિકારી, સુસ્થિત સવાંગ જ ધારી; અહો ! લાવણ્ય સહજ ભારી, અપૂર્વ અનન્ય પ્રકારી... અહો ! ૨ સાગરવર ગંભીર જેવું, કંઈ ક્ષોભ ન પામે એવું;
જિન તન અમૃતમય ઠરતું, દાસ ભગવાનનું મન હરતું. અહો ! ૩ અર્થ : નિત્યે અવિકાર સુસ્થિત સર્વઅંગવાળું, અપૂર્વ સહજ લાવયવાળું, એવું સમુદ્ર જેવું અક્ષોભ પરમ જિનેંદ્ર રૂપ જય પામે છે. એમ શરીર સ્તવવામાં આવતાં પણ તીર્થકર કેવલિ અધિષ્ઠાતાપણું છતાં – સુસ્થિત સવગપણું - લાવણ્ય આદિ ગુણના અભાવને લીધે – સ્તવન ન હોય -
इति शरीरे स्तूयमानेपि तीर्थकरकेवलिपुरुषस्य तदधिष्ठातृत्वेपि सुस्थित सर्वांगत्वलावण्यादि - गुणाभावात्स्तवनं न स्यात् ॥३०॥
અમૃત જ્યોતિ મહાભાષ્ય સહજ ભાવ સ્વધર્મમાં નિશ્ચળપણે રહ્યા છે તે પુરુષોના ભીષ્મવૃત્તનું વારંવાર સ્મરણ કરીએ છીએ.
અહો ! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો ! અહો ! વારંવાર અહો ! ”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૨૧, ૨૨ જય જિનદેવા ! જય જિનદેવા ! દેવ કરે છે સહુ તમ સેવા, સુરનર ઈદ્રો સ્તવન કરે છે, યોગિવરેન્દ્રો ધ્યાન ધરે છે. - પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત). આમાવના - તર્થવ - તેમજ - નિંદ્ર પર ગતિ - પરમ એવું જિનેંદ્ર રૂપ જય પામે છે. કેવું છે જિનેંદ્ર રૂપ? સક્ષોમાનવ સમુદ્ર - સમુદ્ર જેવું અક્ષોભ - લોભ ન પામે એવું. કેવું ? શી રીતે ? નિત્યવિજારસ્થિતti - નિત્ય-સદાય અવિકાર-વિકાર હિત સુસ્થિત - સમ્યપણે સ્થિત-સ્થિતિ કરતા - રહેલા છે સર્વ અંગ - અવયવ જેના એવું, સપૂર્વસનતાવળ્યું - અપૂર્વ છે સહજ - સ્વભાવભૂત લાવણ્ય - સૌંદર્ય જેનું એવું. (સમુદ્ર પશે - લાવણ્ય = લાવશ્યપણું. ખારાપણું). એમ શ્લેષયુક્ત ઉપમા છે. ત્તિ શરીરે હૂયમાનષિ - એમ - એવા પ્રકારે શરીર સ્તવવામાં આવ્યું પણ, તીર્થકરફ્રેસિપુરુષ0 તઘિકાતૃ પિ સ્તવ ન ચાલ્ - તીર્થકર કેવલિપુરુષનું - તેનું - શરીરનું અધિષ્ઠાતાપણું છતાં સ્તવન ન હોય. શાને લીધે ? સુસ્થિતસવીવતાવળ્યાવિગુણમાવાન્ - સુસ્થિત સગપડ્યું - લાવય આદિ ગુણના અભાવને લીધે. | તિ ‘નાત્મળતિ' ટીા ગાત્મમાવના (તુત થા) અંતર્ગત કળશ (૨૬) I/રૂમાં
૨૬૮