SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૪ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહતું પુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૬૦), ૮૩૩ “વ્યવહારે લખ દોહિલો, કાંઈ ન આવે હાથ રે; શુદ્ધનય થાપના સેવતાં, રહે ન દુવિધા સાથ રે... ધરમ પરમ અરનાથનો. - શ્રી આનંદઘનજી જે અહંકાર મમકારનું બંધન, શુદ્ધ નય તે દહે દહન જિમ ઈધન; શુદ્ધ નય દીપિકા મુક્તિ મારગ ભણી, શુદ્ધ નય આધિ છે સાધુને આપણી.” - શ્રી યશોવિજયજી (સા.ત્ર. ગા.સ.) આ ગાથાના ઉત્થાનિકાકળશમાં (૧૦) અદ્ભુત નાટકીય રીતિએ (grand dramatic style) જાહેર કર્યું (Proclaimed) તેમ પરભાવ ભિન્ન આત્મ સ્વભાવને પ્રકાશતો અબતwણદિરૂપ શ૮ આ શુદ્ધનય અભ્યદય પામે છે, એમ શુદ્ધનયના સ્વરૂપ પ્રકાશનની વધામણી આત્માની અનુભૂતિ તે શુદ્ધનય પરમ આત્મભાવોલ્લાસથી આચાર્યવયં ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજીએ “સુવર્ણ અનુભૂતિ તે આત્મા જ કળશમય શબ્દ બ્રહ્મના ડિડિમનાદથી પોકારી. તદનુસાર અત્રે આ ગાથામાં - શુદ્ધનનું સ્વરૂપ પ્રકાણ્યું છે કે - “જે અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા આત્માને દેખે છે, તેને શુદ્ધનય જણ !” અને તે તાદેશ્ય પરમ સુંદર દાંતો યોજી પોતાની અનુપમ અનન્ય લાક્ષણિક શૈલીથી બિંબ-પ્રતિબિંબ ભાવથી સાંગોપાંગ સંપૂર્ણ સકલ અવિકલપણે વિવરી દેખાડી પરમ પ્રજ્ઞાશ્રમણ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાના અદૂભુત પ્રજ્ઞાતિશયનો પ્રત્યક્ષ પરિચય આપ્યો છે, પદે પદે તે શુદ્ધોપયોગી મહાશ્રમણના દિવ્ય આત્માની ખ્યાતિ પોકારતી “આત્મખ્યાતિનો આશય આ રહ્યો - જે નિશ્ચયથી અબદ્ધસ્યુટ", અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની અનુભૂતિ, તે શુદ્ધનય છે : અને તે અનુભૂતિ આત્મા જ છે, સા તુ મનુભૂતિ માત્મય - એટલે આત્મા એક જ પ્રદ્યોતે છે - પ્રકાશે છે. તિ સામૈ ઇવ પ્રોત? - આ યથોદિત – જેવો કહ્યો તેવા આત્માની અનુભૂતિ કથા - અને જેમ છાંવનસ્ય • કાંચનનું - સુવર્ણનું નિઘપીતરુત્વવિપર્યાયેળનુમૂયમાનતાયાં - “સ્નિગ્ધપણું' - ચીકાશપડ્યું - પીતપણું - પીળાપણું “ગુજારું' - ભારીપણું આદિ પર્યાયથી અનુભૂયમાનપણામાં વિશેષā - વિશેષપણું મૂતાઈપ - ભૂતાર્થ – સત્યાર્થ - સાચું છતાં, પ્રયતમતમતવિશેષ વાંવનસ્વાવકુવેત્યાનુણ્યમાનતાયાં - “પ્રત્યસ્તમિત' - અસ્ત પમાડાઈ ગયા છે. સમસ્ત વિશેષ - ભેદ જ્યાં એવા કાંચન સ્વભાવને આશ્રી અનુભૂયમાન પણામાં સમૂતાઈ - અભૂતાર્થ - અસત્યાર્થ - ખોટું છે - તથા - તેમ આભનો - આત્માનું જ્ઞાનદર્શનાદ્વિપનાનુમૂથમાનતાયાં - જ્ઞાન-દર્શન આદિ પર્યાયથી અનુભૂયમાનપણામાં વિશેષā - વિશેષપણું પૂતાર્થ - ભૂતાર્થ-સત્યાર્થ છતાં, પ્રાસ્તતિસમસ્તવિશેષમાભસ્વભાવમુખેત્યાનુકૂવમાનતાયાં - “પ્રત્યસ્તમિત' - અસ્ત પમાડાઈ ગયા છે સમસ્ત વિશેષ - ભેદ - જ્યાં એવા આત્મસ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં સમૃતાર્થ - અભૂતાર્થ - અસત્યાર્થ છે. યથા ૨ - અને જેમ માં - જલનું સર્વપ્રયાથસમાદિતત્વપજ્યાનુપૂનતામાં - “સપ્તા”િ - અગ્નિ પ્રત્યયે “ઐક્ય સમાહિતત્વ' - ઉષ્ણતા આધાન રૂપ પર્યાયથી અનુભૂયમાનપણામાં - અનુભવાઈ રહ્યાપણામાં સંયુવતત્વ - સંયુક્તપણું - સંયોગ સહિતપણું મૂતાઈન - ભૂતાર્થ – સત્યાર્થ છતાં, ાંતત: તપૂર્વાવમુખેત્યાનુપૂયમાનતા - એકાંતથી શીત જલ સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં સમૂતાર્થ - અભૂતાર્થ - અસત્યાર્થ છે, તથા - તેમ માત્મનઃ - આત્માનું મંઝીયમોદસમાદિતત્વ અનુભૂથમાનતાયાં - કર્મ પ્રત્યયે - નિમિત્તે “મોહ સમાહિતત્વ - મોહના આધાન રૂપ પર્યાયથી અનુભૂયમાનપણામાં સંયુક્તત્વ ધૂતાર્થના - સંયુક્તપણે ભૂતાર્થ – સત્યાર્થ છતાં, કાંતત: સ્વયં વોઇ વીન માવત્યાનુમૂયમાનતાયાં - એકાંતથી સ્વયં બોધબીજ સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં ધૂતાર્થ - અભૂતાર્થ. || इति 'आत्मख्याति' टीका आत्मभावना (प्रस्तुत गाथा) ||१४|| ૧૭૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy