SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૪ પણ નિર્મલ વિવેકાલોકથી (વિવેક-પ્રકાશથી) વિવિક્ત (ભિન્ન-અલગ) એવું આ કેવલ એકત્વ, નિત્ય વ્યક્તતાથી અંતઃપ્રકાશમાન છતાં, કષાયચક્ર સાથે એકીક્રિયમાણપણાને લીધે અત્યંત તિરોભૂત સતુંસ્વની અનાત્મજ્ઞતાએ કરીને અને પર આત્મજ્ઞોના અનુપાસનને લીધે, નથી કદાચિત્ પણ શ્રુતપૂર્વ (પૂર્વ સાંભળેલું), નથી કદાચિત્ પણ પરિચિત પૂર્વ (પૂર્વે પરિચય કરેલું), અને નથી કદાચિત્ પણ અનુભૂત પૂર્વ (પૂર્વે અનુભવ કરેલું), એથી કરીને એકત્વનું સુલભપણું નથી. ।।૪। જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો, દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.'’ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્યમ - “અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને મૂક્યું નહિ અભિમાન.'' - શ્રીમદ્ રાજચંદ્રજી ખં. ૨૬૪ ‘હું છોડી નિજ રૂપ, રમ્યો પુદગલે, ઝીલ્યો ઉલટ આણી, વિષય તૃષ્ણા જલે – વિહરમાન ભગવાન.'' - શ્રી દેવચંદ્રજી = સમયનું જે આ એકત્વ આગલી ગાથાની વ્યાખ્યામાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ એમની અપૂર્વ લાક્ષણિક શૈલીથી વિવરી દેખાડ્યું, તે એકત્વનું અસુલભપણું-દુર્લભપણું આ સંસારચક્રના ચાકડે ચડેલ લોક :ગાથામાં વિભાવન કર્યું છે, અને આના વિભાવનનું વિભાવન કરતાં આ મહાકવીશ્વર અમૃતચંદ્રજીની પરમાર્થ મહાકવીશ્વર આત્મખ્યાતિ સૃષ્ટા આચાર્યજીએ સંસારચક્રના ચાકડે અદ્ભુત સ્વભાવોક્તિ ચઢેલા આ સકલ જીવલોકનું સ્વભાવોક્તિ અલંકારમય તાદેશ્ય સુંદર શબ્દ ચિત્ર આલેખ્યું છે ઃ આ લોકને વિષે સંસારચક્રના ‘ક્રોડમાં’ ઉત્સંગમાં અધિરોપિત ચઢાવાયેલા સકલ પણ જીવલોકને પરસ્પર-એકબીજા સાથે ‘આચાર્યપણું’ ગુરુપણું આચરતાં, અનંતવાર ‘શ્રુતપૂર્વ’ પૂર્વ સાંભળેલી, અનંતવાર પરિચિતપૂર્વ' - પૂર્વે પરિચય કરેલી, અનંતવાર ‘અનુભૂતપૂર્વ' પૂર્વે અનુભવ કરેલી છે. શું ? એકત્વથી વિરુદ્ધપણાએ - વિપરીતપણાએ કરીને અત્યંત ‘વિસંવાદિની' - વિસંવાદ પામતી પણ ‘કામભોગાનુબદ્ધ' કથા - કામભોગ સાથે અનુબદ્ધ સંકળાયેલી જોડાયેલી વાર્તા. કેવો છે આ જીવલોક ? (૧) અશ્રાંતપણે - અથાક પણે - અવિરામ પણે आत्मभावना - - - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧ (શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત) - તથા એકત્વ - શ્રુત, विभाव्यते तथैतदसुलभत्वेन તથા પ્રકારે એકત્વનિશ્ચયગતપન્નાએ કરી સુંદર એવું આ ‘અસુલભપણે’ ‘વિભાવાય છે' - વિશેષે કરીને ભાવવામાં આવે છે - સર્વસ્થાપિ સર્વને જ, શ્રુતપરિચિતાનુભૂતા પરિચિત, અનુભૂત છે. શું ? હ્રામમો બંધા -કામભોગબંધ કથા. જેવાં વસ્ય ૩પતંમઃ । પુત્તમઃ - કેવલ એકત્વનો ‘ઉપલંભ’ - પ્રાપ્તિ - અનુભવ નથી સુલભ. કેવા એકત્વનો ? વિમસ્તસ્ય - ‘વિભક્ત' - વિવિક્ત - જૂદા પાડેલ એવાનો. ॥ ઈતિ ગાથા આત્મભાવના ॥૪॥ 1 રૂ. - અહીં, આ લોકને વિષે. સતસ્થાપિ નીવતોÆ - સકલ પણ જીવલોકને, પરસ્પરમાવાર્યત્વમાવત: - પરસ્પર - એક્બીજા સાથે આચાર્યપણું - ગુરુપણું આચરતાં, અનંતશઃ શ્રુતપૂર્વ અનંતશઃ પરિચિતપૂર્વ ગનંતશઃ અનુભૂતપૂર્વ ૬ - અનંતવાર ‘શ્રુતપૂર્વ – પૂર્વે સાંભળેલી, અનંતવાર ‘પરિચિતપૂર્વ' પૂર્વે પરિચય કરેલી અને અનંતવાર ‘અનુભૂત પૂર્વા’ પૂર્વે અનુભવેલી છે. શું ? વિરુદ્ધત્વેની ગત્યત્તવિસંવાવિન્યપિ ામમોનુવદ્ધા થા - એકત્વથી વિરુદ્ધપણાએ - વિપરીતપણાએ કરીને અત્યંત ‘વિસંવાદિની' - વિસંવાદ પામતી - બસૂરી એવી પણ ‘કામભોગ અનુબદ્ધ કથા' - કામભોગ સાથે અનુબદ્ધા - સંકળાયેલી – જોડાયેલી કથા - વાર્તા. કેવો છે આ જીવલોક ? (૧) સંસારવોઙાધિોષિતસ્ય જે સંસારચક્રના ક્રોડમાં' – કોડમાં ઉત્સંગમાં ‘અધિરોપિત' – ચઢાવાયેલો છે, અત એવ - (૨) અશ્રાંતં ગનંતદ્રવ્યક્ષેત્રાતમવભાવપરાવર્તી સમુપાંતપ્રાંત: અશ્રાંતપણે' – અથાકપર્ણ - અવિરામ પણે - અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાલ - ભવ - ભાવના પરાવર્ષોથી' - ફેરાથી આંટાથી જેણે ‘ભ્રાંતિ' - ભ્રમણા ‘સમુપક્રાંત' કરી છે - સારી પેઠે આરંભેલી છે, (કારણકે) - (૩) છત્રી ૭૧ - -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy