SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १३, नैयायिक दर्शन प्रयोगमेवं शैवा व्यावहरन्ते । भूभूधरसुधाकरदिनकरमकराकरादिकं बुद्धिमत्पूर्वकं, कार्यत्वात् । यद्यत्कार्यं तत्तद्बुद्धिमत्पूर्वकं, यथा घटः, कार्य चेदं, तस्माद्बुद्धिमत्पूर्वकम् । यश्चास्य बुद्धिमान्स्रष्टा, स ईश्वर एवेत्यन्वयः । व्यतिरेके गगनम् । न चायमसिद्धो हेतुः, भूभूधरादीनां स्वस्वकारणकलापजन्यत्वेनावयवितया वा कार्यत्वस्य जगति सुप्रसिद्धत्वात् । नापि विरुद्धोऽनैकान्तिको वा, विपक्षादत्यन्तं व्यावृत्तत्वात् । नापि कालात्ययापदिष्टः प्रत्यक्षागमाबाध्यमानसाध्यधर्मधर्मिविषये हेतोः प्रवर्तनात् । नापि प्रकरणसमः, तत्प्रतिपन्थिपदार्थस्वरूपसमर्थनप्रथितप्रत्यनुमानोदयाभावात् । अथ निर्वृतात्मवदशरीरत्वादेव न संभवति सृष्टिसंहारकर्तेश्वर इति प्रत्यनुमानोदयात्कथं न प्रकरणसम इति चेत्, उच्यते, अत्र त्वदीयानुमाने साध्यमान ईश्वरो धर्मी त्वया प्रतीतोऽप्रतीतो वाभिप्रेयते । अप्रतीतश्चेत्, तदा त्वत्परिकल्पितहेतो-राश्रयासिद्धिदोषः प्रसज्येत । प्रतीतश्चेत्, तर्हि येन प्रमाणेन प्रतीतस्तेनैव स्वयमुद्भा-वितनिजतनुरपि किमिति नाभ्युपेयत इति कथमशरीरत्वम् । ततो न प्रकरणसमदोषता हेतोः, अतः साधूक्तं “सृष्टिसंहारकृच्छिवः” इति । तथा विभुराकाशवत्सर्वजगद्व्यापकः । नियतैकस्थानवर्तित्वे ह्यनियतप्रदेशवर्तिनां पदार्थानां प्रतिनियतयथावन्निर्माणानुपपत्तेः । न ह्येकस्थानस्थितः कुम्भकारोऽपि दूरतरघटादिघटनायां व्याप्रियते, तस्माद्विभुः तथा नित्यैकसर्वज्ञः । ટીકાનો ભાવાનુવાદઃ વ્યાખ્યા (જેમનું બીજું નામ ગૌતમ છે તે) અક્ષપાદ નામના આદ્યગુરુ વડે તૈયાયિકમતનું મૂલસૂત્ર રચાયેલું છે. તેથી નૈયાયિકો “આક્ષપાદ” પણ કહેવાય છે અને તેઓનો મત આક્ષપાદમત उपाय छे. તે આક્ષપાદમતમાં શિવ=મહેશ્વર ચરાચર જગત(સૃષ્ટિ)નું નિર્માણ(સર્જન) અને તેનું વિસર્જન (નાશ) કરનાર છે. તે મહેશ્વર જગતનું સર્જન અને નાશ અચિન્યશક્તિના માહાભ્યથી કરે છે. તે મહેશ્વર જો માત્ર જગતના સર્જનમાં જ પ્રવૃત્ત છે, એમ માનશો તો નિરંતર ઉત્પન્નથતો અસંખ્ય પ્રાણીઓનો સમુહ ત્રણભુવનમાં પણ નહીં સમાય. તેથી તે મહેશ્વર જગતના સર્જનની જેમ જગતનો વિનાશ પણ કરે છે. અહીં ઈશ્વરના જગત્કર્તૃત્વની સિદ્ધિ માટે તૈયાયિકો આ પ્રમાણેના અનુમાનપ્રયોગનો વ્યવહાર કરે છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy