SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથના આ પ્રથમ વિભાગમાં નાસ્તિકમતનું નિરસન અને આત્મા તથા કર્મની સિદ્ધિ સુંદર રીતે વર્ણવાયેલ છે. આ ગ્રંથનું સંપાદન કાર્ય પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રીસુશીલવિજયજી ગણિવરે સુંદર રીતે કરેલ હોવાથી, તથા સાઘન પ્રફ સંશોધનનું કામ પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહે કરેલ હોવાથી, અને નિર્ણયસાગર પ્રેસે રમ્ય રીતે છાપેલ હોવાથી, આ ગ્રંથ સુંદર રીતે અમારા તરફથી બહાર પડે છે, જે બદલ તે સર્વેનો સહર્ષ અમે આભાર માનીએ છીએ. એ ઉપરાંત આ ગ્રંથમાં મદદ કરનાર સદગૃહસ્થોના સ્મરણને પણ વિસરી શકીએ તેમ નથી. ع ه ع પ્રેસમાં છપાતા ગ્રન્થો૧ “સિદ્ધહેમશબ્દાનુશાસન બૃહસ્થાસાદિસહિત ૨ “તિલકમંજરી ટિપ્પણક તથા પરાગ સહિત ૩ “નયોપદેશ' નયામૃતતરકિણ અને તરણિસહિત ૪ “શાસ્ત્રવાર્તાસમુચ્ચય સ્યાદ્વાદવાટીકા સહિત ૫ “અનેકાન્ત વ્યવસ્થા તત્ત્વબોધિનીટીકસહિત ૬ “કાવ્યાનુશાસન અલંકારચૂડામણિ અને પ્રકાશસહિત ૭ “દ્વાર્નાિશિકા' કિરણાવેલીટીકસહિત ૮ ધાતુરનાકર' ભાગ ૧, દ્વિતીયાવૃત્તિ : : م به
SR No.022388
Book TitleShastra Vartta Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasuri Gyanmandir
Publication Year1954
Total Pages300
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy