________________
१७ / ११
स्वानुभवदशा शुभशक्तिः
તે ગુરુની ભગતિ શુભ શક્તિ, વાણી એહ પ્રકાશી;
શ
કવિ જસવિજય “ભણઈ “એ ભણજ્યો, દિન દિન બહુ અભ્યાસી રે’૧૭/૧૧(૨૮૪) હ. તે ગુરુની ભક્તિ ગુરુપ્રસન્નતા લક્ષણે, શુભ શક્તિ તે આત્માની અનુભવદશા, તેણે કરીને એહ વાણી દ્રવ્યાનુયોગ રૂપ પ્રકાશી = પ્રરૂપી; વચન દ્વારે કરીને. કવિ જવિજય ભણઈ કહતાં કહે છે. “એ સ્ ભણજ્યો. હે આત્માર્થિયો ! પ્રાણિયો ! એ ભણજ્યો, દિન દિન = દિવસે દિવસે બહુ (અભ્યાસી =) અભ્યાસ કરીને, ભણજ્યો અતિ અભ્યાસે.’ ॥૧૭/૧૧/
=
પ્રતમુપસંહરતિ – ‘વિતિ ।
=
तद्गुरुभक्तितो हि शुभशक्त्येयं वाणी प्रादुर्भूता ।
प
यशोविजयकविः वक्ति - ' भणतैनां सदाऽत्यभ्यासात्'।।१७/११।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - तद्गुरुभक्तितो हि शुभशक्त्या इयं वाणी प्रादुर्भूता । यशोविजयकविः रा વૃત્તિ - ‘(ઢે આત્માર્થિનઃ !) સવા અત્યભ્યાસાર્દુનાં મળત’||૧૭/૧૧||
=
२६११
म
हि
तद्गुरुभक्तितः = तस्य मदीयगुरुदेवस्य नयविजयविबुधवरस्य प्रसादानुकूलवर्त्तनलक्षणभक्तिवशाद् र्श = एव शुभशक्तिः स्वानुभवदशालक्षणा प्रकटीभूता । तया च शुभशक्त्या इयं द्रव्यानुयोगात्मिका वाणी गीः प्रादुर्भूता = प्रकर्षेणाऽऽविर्भूता वाग्योगद्वारा ।
क
=
प्रान्ते यशोविजयकविः वक्ति
TU.
વિશતિ - ‘ઢે આત્માર્થિનઃ ! જ્ઞાનરુવયઃ ! પ્રાપ્લિનઃ ! સવા बह्वभ्यासं कृत्वा एनां द्रव्यानुयोगात्मिकां प्रबन्धग्रन्थनिबद्धां वाणीं का સ્વાનુમવવશપ્રસૂતાં મળત, પડત, શ્રુગુત, વાવયત, પરાવર્તાયત, અનુપ્રેક્ષધ્વમ્, ગધ્યાપવધ્યું સ્થિરી5
प्रतिदिनम् अत्यभ्यासाद्
=
:- પ્રસ્તુત બાબતનો ગ્રંથકારશ્રી ઉપસંહાર કરે છે :
:
તે ગુરુદેવની ભક્તિથી જ શુભ શક્તિ દ્વારા આ વાણી પ્રગટ થઈ. યશોવિજય કવિ કહે છે કે તમે આ શાસ્ત્રવાણીને અતિઅભ્યાસે કરીને ભણો. (૧૭/૧૧)
=
* ગુરુભક્તિની ઓળખ
:- ગુરુની કૃપા મળે તેમ અનુકૂળ રીતે વર્તવું તે ભક્તિ કહેવાય. તે પંડિતશિરોમણિ શ્રીનયવિજયજી નામના મારા ગુરુદેવની ભક્તિ કરવાના લીધે જ સ્વાનુભવદશા સ્વરૂપ શુભશક્તિ પ્રગટ થઈ. તથા તે શુભશક્તિથી જ પ્રસ્તુત દ્રવ્યાનુયોગસ્વરૂપ વાણી વચનયોગ દ્વારા પ્રકૃષ્ટ રીતે પ્રગટ થઈ. ૢ ગ્રંથકારશ્રીની હિતશિક્ષા
Cu
સ
(પ્રાન્તે.) પ્રસ્તુત પ્રબંધના અંતે કવિ યશોવિજયજી ઉપદેશ આપે છે કે ‘હે આત્માર્થી જીવો ! હે જ્ઞાનરુચિવાળા પ્રાણીઓ ! દિવસે દિવસે અત્યંત અભ્યાસ કરીને સ્વાનુભવદશાથી પ્રગટ થયેલી, પ્રસ્તુત દ્રવ્યાનુયોગસ્વરૂપ પ્રબંધ ગ્રંથમાં ગૂંથેલી વાણીને ભણજો, વાંચજો, સાંભળજો, યોગ્ય જીવોને વંચાવજો, તેનું પુનરાવર્તન કરજો, તેની અનુપ્રેક્ષા કરજો, તથા તમે તેને સ્થિર કરજો' આ પ્રમાણે ગ્રંથકારશ્રી × કો.(૯)+સિ.માં ‘ભર્ણિ' પાઠ. • મ.માં ‘ભણિજો' પાઠ. શાં.માં ‘ભણિયો' પાઠ કો.(૨)નો પાઠ લીધો છે.