SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ प १५८४ * पर्याये कालद्रव्यत्वोपचारः ઉપચાર પ્રકાર તેહઽ જ દેખાડઈ છઈ – પર્યાયયિ જિમ ભાખિઉ દ્રવ્યનો, સંખ્યારથ ઉપચાર; 21 સ અપ્રદેશતા રે યોજનકારણઈ, તિમ અણુતાનો રે સાર II૧૦/૧૯ (૧૮૦) સમ. “દેવ દ્રવ્યાળિ” એ સંખ્યા પૂરણનઈં અર્થઈ, જિમ (પર્યાયિ=) પર્યાયરૂપ કાલનઈ વિષઈ દ્રવ્યનો = દ્રવ્યપણાનો ઉપચાર (ભાખિઉ=) ભગવત્યાદિકનઈં વિષઈ કરીઈ છઈ, અ उपचारप्रकारमेवोपदर्शयति - 'द्रव्यारोप' इति । १०/१९ द्रव्यारोपो हि पर्याये सङ्ख्यापूर्त्तिकृते यथा । रा अप्रदेशत्वसाङ्गत्यकृतेऽणुतावचः तथा । । १० / १९ । म प्रकृते दण्डान्वयस्त्वेवम् - यथा सङ्ख्यापूर्त्तिकृते पर्याये हि द्रव्यारोपः तथा अप्रदेशत्वसाङ्गत्यશું તે અનુતાવવઃ ||૧૦/૧૧|| યથા = येन प्रकारेण 'हस्ते पञ्च अङ्गुल्यः सन्ति' इति प्रतिज्ञायां कृतायां सत्यां प्रतिज्ञातसङ्ख्यापरिपूर्त्तिकृते अङ्गुष्ठेऽङ्गुलीत्वोपचारः क्रियते तथा सङ्ख्यापूर्त्तिकृते ‘ડેવ द्रव्याणि' इति प्रतिज्ञातसङ्ख्यापरिपूरणार्थं पर्याये = सर्वजीवाऽजीवपर्यायात्मके मुख्यकाले हि = एव का द्रव्यारोपः = द्रव्यत्वोपचारः भगवत्यां “ छव्विहा सव्वदव्वा पन्नत्ता । तं जहा - धम्मत्थिकाए, अधम्मत्थिका = = અવતરણિકા :- ‘કાળ દ્રવ્ય છે' - આવું પ્રતિપાદન કરનાર શાસ્રવચન ઉપચારગર્ભિત છે. આ પ્રમાણે આગલા શ્લોકમાં જણાવેલ હતું. હવે ગ્રંથકારશ્રી ઉપચાર કરવાના પ્રકારને જ જણાવે છે :શ્લોકાર્ય જે રીતે સંખ્યાપૂર્તિ માટે (ભગવતીસૂત્રમાં) પર્યાયમાં જ દ્રવ્યત્વનો આરોપ કરેલ છે, તે રીતે અપ્રદેશત્વની સંગતિ માટે ‘કાલ અણુ છે' - આવું પ્રતિપાદન શાસ્રવચન કરે છે. (૧૦/૧૯) ” સંખ્યાપૂર્તિ માટે કાળની દ્રવ્ય તરીકે ગણના સુ al स. વ્યાખ્યાર્થ :- વાસ્તવમાં હાથમાં ચાર આંગળી અને એક અંગુઠો રહેલો છે. તેમ છતાં પણ ‘હાથમાં પાંચ આંગળી છે’ - આ પ્રમાણે કોઈ માણસ બોલે, ત્યારે પોતે બતાવેલ પાંચ સંખ્યાની પરિપૂર્તિ કરવા માટે અંગુઠામાં અંગુલીપણાનો ઉપચાર કરીને તે માણસ સામેની વ્યક્તિને પાંચ આંગળી ગણાવે છે. જે રીતે પ્રતિજ્ઞાત પાંચ સંખ્યાની પરિપૂર્તિ માટે અંગુઠાને ઔપચારિક રીતે પાંચમી આંગળી કહેવાય છે. તે જ રીતે ‘દ્રવ્યો છ જ છે' - આ પ્રમાણે જણાવ્યા બાદ હકીકતમાં પાંચ જ દ્રવ્યો હોવાથી પ્રતિજ્ઞાત છ સંખ્યાની પરિપૂર્તિ માટે પર્યાયમાં સર્વ જીવના અને અજીવના પર્યાયાત્મક મુખ્ય કાળ તત્ત્વમાં જ દ્રવ્યત્વનો ઉપચાર કરીને ભગવતીસૂત્રમાં કાળને છઠ્ઠા દ્રવ્ય તરીકે નીચે મુજબ જણાવેલ છે. - કાળદ્રવ્ય અંગે ભગવતીસૂત્રનો સંદર્ભ “સર્વ દ્રવ્યો કુલ છ પ્રકારે બતાવેલા છે. તે આ રીતે - (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, I ‘તેહ' પદ ફક્ત કો.(૧૩)માં છે. પુસ્તકાદિમાં નથી. કૈં ફક્ત લી.(૧)માં ‘અણુતા' પાઠ. ↑ ફક્ત કો.(૧૪)માં જ ‘દ્રવ્યનો’ પાઠ છે. 1. ધિાનિ સર્વદ્રવ્યાળિ પ્રજ્ઞપ્તાનિા તવ્ યથા - ધર્માસ્તિવાયઃ, અધર્માસ્તિવાયઃ... ચાવવું અદ્ધાસમયઃ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy