SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१३ o कालतत्त्वं परदर्शनदर्पणे ० १५३५ “ઝાનશ્વ નારાયણ” (ત્રિ.મ.ના.૩૫.૨/૮) રૂતિ ત્રિપાવવિભૂતિમહાનારાયોપનિષ:, “કાનો ડ્રહ્મ” (તે.વિ.૩૫.૬/૩૧) તિ તેનોવિન્દ્રપનિષદુnિ:, “શાનસંજ્ઞમાવિત્યમુપાલીત” (ત્રિા.૬/૦૬) તિ મૈત્રાયભુપનિષદુgિs, રાત રાયતામ(પ..૧૦/૩૦) રૂત્તિ માવત:, છાત્ત માત્માગડનો નોવેશ: સ્વમાવો ઘર્મ: વ ઘા રૂત્તિ માં વહુધા પ્રાદુળવ્યતિરે સતા” (શ્રી.આ. ૧૧/૧૦/રૂ૪) તિ શ્રીમદ્માવત ઃિ, “स्वतन्त्रस्य चिदात्मन एव जीवात्मगता इयं शक्तिः कालाख्या युक्ता” (वा.प.काण्ड-३/९/६२/पृ.५८५) इति श भर्तृहरिमतप्रदर्शनपरा वाक्यपदीयप्रकाशे हेलाराजोक्तिः, “भावावभासोपाधिका क्रमावभासोपाधिको वा जीवात्मा के વાતઃ” () તિ !િ Hહતી તેવતા વિગ્રહવતી કાતઃ” () તિ પશ્ચિમ્મત“વહોરાત્ર-સંધ્યાદ્વિરૂપે (૭) (“શ્ચાત્તબ્ધ.) ત્રિપાદવિભૂતિમહાનારાયણ ઉપનિષદ્દમાં જણાવેલ છે કે “કાળ એ નારાયણ સ્વરૂપ છે' - આ વચન કાળને પ્રકારોતરથી આત્મપર્યાય સ્વરૂપે સૂચવે છે. (૮) તેજોબિંદુ ઉપનિષદમાં જણાવેલ છે કે “કાળ તત્ત્વ એ બ્રહ્મ સ્વરૂપ છે' - આ વચન પણ પ્રકારનાંતરથી કાળને આત્મપર્યાય સ્વરૂપે જ ફલિત કરે છે. કાળ એટલે સૂર્યદેવતા : મૈત્રાયણી ઉપનિષદ્ , (૯) મૈત્રાયણી ઉપનિષદ્ જણાવે છે કે “કાળસંજ્ઞક સૂર્યની ઉપાસના કરવી”, “સૂર્યનું બીજું નામ કાળ છે.” તેનાથી “સૂર્યદેવતા સ્વરૂપ આત્માનો એક પર્યાય કાળ છે' - એવું નિશ્ચિત થાય છે. આમ તે વચન પણ કાળને આત્માના પર્યાયસ્વરૂપે જ જણાવે છે. મતલબ કે કાળ અતિરિક્ત દ્રવ્ય નથી. (૧૦) અર્જુનને ઉપદેશ આપતા દ્વારકાધીશ કૃષ્ણમહારાજે એવું જણાવેલ છે કે “જોનારા એવા જીવો માટે હું કાળ છું.” આ બાબત ભગવદ્ગીતા ગ્રંથમાં જણાવેલ છે. કૃષ્ણ મહારાજ તો આત્મા છે. તેથી ભગવદ્ ગીતાનું ઉપરોક્ત વચન પણ બીજી રીતે કાળને આત્મપર્યાય સ્વરૂપે જ સિદ્ધ કરે છે. તે ૪ કાળશબ્દ પરમેશ્વરવાચક : શ્રીમદ્ ભાગવત ૪ (૧૧) શ્રીમદ્ ભાગવતમાં જણાવેલ છે કે ‘ત્રિગુણનું વ્યામિશ્રણ થતાં સૃષ્ટિકાલમાં મને = પરમેશ્વરને Cી. (A) કાળ, (B) આત્મા, (C) આગમ, (D) લોક, (E) સ્વભાવ તથા (F) ધર્મ - આ પ્રમાણે અનેક પ્રકારે લોકો બોલાવે છે. મતલબ કે કાળશબ્દ પરમેશ્વરવાચક છે. પરમાત્માથી અતિરિક્ત કાળ તત્ત્વની નથી. આમ શ્રીમદ્ ભાગવતનું તાત્પર્ય જણાય છે. હ, કાળ અંગે વૈયાકરણમત દાન (૧૨) વાક્યપદીય ગ્રંથની પ્રકાશ વ્યાખ્યામાં ફેલારાજે વૈયાકરણાગ્રણી ભર્તુહરિનો મત જણાવતા કહેલ છે કે “સ્વતન્ત્ર એવા ચિદાત્માની જીવાત્મગત શક્તિને જ “કાલ' નામથી સ્વીકારવી યોગ્ય છે.” મતલબ કે ભર્તુહરિમતે પણ કાળ સ્વતત્ર દ્રવ્ય નથી. (૧૩) વાક્યપદીય ગ્રંથની અંબાકર્ણી નામની પિટીકામાં રઘુનાથ શર્મા નામના વૈયાકરણે કાળ તત્ત્વ વિશે અનેક મતો જણાવ્યા છે. જેમ કે “ભાવ-અવભાસ ઉપાધિવાળો જીવાત્મા કે ક્રમઅવભાસ ઉપાધિવાળો જીવાત્મા કાળ છે - એમ કેટલાક વિદ્વાનો કહે છે.” (૧૪) “વિગ્રહયુક્ત મહાન દેવતા એ જ કાળ છે - એમ કેટલાકનો મત છે.”
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy