SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ १५२४ ० दशविधदिग्द्रव्यनिरूपणम् । १०/१३ અનઇ જો - “વિકાશમવાદિય, તદનન્યા ાિન્યથા તાવળેવનનુચ્છેવાત્તામ્યાં વાકુવાહિત (સિ..દ્વા.૦૬/૨૧)” वचनाच्च शास्त्रीयः व्यवहारः। तन्नियामकतयाऽप्यतिरिक्तदिग्द्रव्यं सिध्येदेव। अनेन अस्तु पृथक् कालद्रव्यम्, परं स्वतन्त्रदिग्द्रव्याभ्युपगमे आगमबाध इति अपहस्तितम्, कालवद् दिशोऽपि आगमे दर्शितत्वात् । तदुक्तं भगवत्यां “कति णं भंते ! दिसाओ पन्नत्ताओ ? નીયમી ! સ વિસામો પન્નાખો ! નહીં - (૧) પુરસ્થિમા, (૨) પુરન્થિમ-MિI, (૩) વIિ , (૪) ઢાઢા-પ્રવ્રુત્થિમા, (૫) પત્થિમા, (૬) પ્રવ્રુત્યિમુત્તરા, (૭) ઉત્તરા, (૮) ઉત્તર-પુરસ્થિમા, (૬) ઉદ્ગા, (૧૦) દો” (મ.મૂ.૧૦/9/૩૧૪) તિા ननु दिशः नाऽऽकाशादतिरिक्तत्वम्, आकाशादेव दिग्द्रव्यकार्यसिद्धेः। अत एव सिद्धसेनदिवाकरसूरिवरेण “आकाशमवगाहाय तदनन्या दिगन्यथा। तावप्येवमनुच्छेदात् ताभ्यां वाऽन्यदुदाहृतम् ।।" છે. તે જ રીતે “ભરતાદિ સર્વ ક્ષેત્રોની ઉત્તર બાજુ મેરુ પર્વત છે' - આ શાસ્ત્રીય વ્યવહાર છે. જૈનોના ઉમાસ્વાતિજીરચિત તત્ત્વાર્થસૂત્રભાષ્ય તથા અજૈનોના પાતંજલ યોગસૂત્રભાષ્ય વગેરે ગ્રંથોમાં ઉપરોક્ત વાક્ય આવે છે. તેના આધારે થતા આ શાસ્ત્રીય વ્યવહારના નિયામક તરીકે અતિરિક્ત દિશાનો સ્વીકાર કરવો જરૂરી જ બની જશે. શંકા - (ઝનેન.) કાળ ભલે સ્વતંત્ર દ્રવ્ય હોય. કારણ કે તેના સ્વીકારમાં કોઈ શાસ્ત્રબાધ વગેરે દોષ નથી આવતો. પરંતુ દિશાને તો સ્વતંત્ર દ્રવ્ય તરીકે માનવામાં આગમ વિરોધ પણ આવશે. માટે ઉપરોક્ત વ્યવહારના નિયામક તરીકે અતિરિક્ત દિદ્રવ્યની કલ્પના કરવી વ્યાજબી નથી. છે ભગવતીસૂત્રમાં દશ દિશાનો ઉલ્લેખ છે સમાધાન :- (નિ.) ના, તમારી વાત વ્યાજબી નથી. કારણ કે કાળની જેમ દિશા પણ આગમમાં - દર્શાવેલ છે. ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરીરૂપે દશ દિશા જણાવેલ છે. તે આ પ્રમાણે - પ્રશ્ન :- “હે ભગવંત ! દિશાઓ કેટલી બતાવેલી છે ?' ઉત્તર :- “હે ગૌતમ ! દશ દિશા બતાવેલી છે. તે આ રીતે (૧) પૂર્વ, (૨) પૂર્વ-દક્ષિણ (= અગ્નિદિશા), (૩) દક્ષિણ દિશા, (૪) દક્ષિણ-પશ્ચિમ (= નૈઋત્ય દિશા), (૫) પશ્ચિમ, (૬) પશ્ચિમ -ઉત્તર (= વાયવ્ય દિશા), (૭) ઉત્તરદિશા, (૮) ઉત્તર-પૂર્વ (= ઈશાન દિશા), (૯) ઊર્વ દિશા, (૧૦) અધોદિશા.” તેથી આગમના આધારે કાળની જેમ દિશાને પણ અતિરિક્ત દ્રવ્ય માનવાની આપત્તિ આવશે. આ આપત્તિના આધારે કાળને અતિરિક્ત એક દ્રવ્ય સ્વરૂપ માની શકાય તેમ નથી. દિશા વતંત્ર દ્રવ્ય છે કે નહિ? મીમાંસા પૂર્વપક્ષ :- (નવું) આકાશ કરતાં દિશા અતિરિક્ત દ્રવ્ય નથી. કારણ કે દિશાદ્રવ્યનું કાર્ય આકાશથી જ સિદ્ધ થઈ જાય છે. આ જ કારણસર સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજે દ્વાત્રિશિકા પ્રકરણમાં કો.(૧૨+૧૩)માં “રાન્ચ..” પાઠ. 1. તિવિધ: જે ભક્ત્ત ! વિશ: પ્રજ્ઞા ? નૌતમ ! વિશ: પ્રજ્ઞા તત્ યથા - પૂર્વ, પૂર્વ-Iિ , fક્ષા, ‘ક્ષિણ-fશ્વમા, “શ્વિમ, fશ્વમોરા, ઉત્તરા, ‘ઉત્તર-પૂર્વ, , અધ: |
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy