SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१२ ☼ षड्द्रव्यवादसंवादः १५०३ 1 તે માટઈં એહવું કાલદ્રવ્ય જ* કહિઇં. તો જ શ્રી ભગવતીસૂત્રમાંહિં- “ર્ફે જું મંતે ! હવ્વા પાત્તા ? ગોયના ! ઇદ્દા પળત્તા - ધર્માત્યવાણુ ખાવ ઊદ્ધાસમ!' (મા.૨૯/૪/૭રૂ૪) એ વચન છઇ. તેહનું નિરુપચરિત વ્યાખ્યાન ઘટઈં. (ષટ્ની = ષદ્રવ્યને ભગવઈ = ભગવતીસૂત્ર ભાસ ભાસઈ = ભાખઈ.) સ = अत्र व्याख्याप्रज्ञप्तिवृत्तौ श्रीअभयदेवसूरिभिः “कालो हि दिन - मासादिरूपः सूर्यगतिसमभिव्यङ्ग्यो मनुष्यक्षेत्र વ, ન પરતઃ” (મ.મૂ. શ.૨, ૩.૧, સૂ.૧૧૭ વ્યાહ્યા પૃ.૧૪૬) કૃતિ વ્યાવ્યાતખ્ તવ્રુત્ત પ્રજ્ઞાપનાસૂત્રવૃત્તી श्रीमलयगिरिसूरिभिः अपि समयक्षेत्रनिरुक्तिप्रदर्शनावसरे " यस्मिन् अर्धतृतीयद्वीपप्रमाणे (क्षेत्रे) रा मानुषक्षेत्रमिति भावः” (प्र.सू.२१/२७५ म् सूर्यादिक्रियाव्यङ्ग्यः समयो नाम कालद्रव्यमस्ति, ૬.પૃ.૪૨૧) તિા तत् समयक्षेत्रं अत एव प्रज्ञप्ती व्याख्याप्रज्ञप्तौ भगवत्यपराभिधानायां द्रव्यषट्कता दर्शिता । कालस्याऽतिरिक्तद्रव्यत्वे एव 2“તિવિદા નં અંતે ! સવ્વવવ્વા પન્નત્તા ? ગોયમા ! છવિંદા સવ્વવા પન્નત્તા। તં धम्मत्थिकाए, अधम्मत्थिकाए जाव अद्धासमए" (भ.सू.२५/४/ सू. ७३४ पृ. ८७३) इति भगवतीसूत्रवचनं र्णि નહીં - = = (અત્ર.) પ્રસ્તુત ભગવતીજીસૂત્રની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે કે ‘કાળ દ્રવ્ય દિવસ, માસ આદિ સ્વરૂપ છે. સૂર્યની ગતિક્રિયા દ્વારા કાળની ઉપલબ્ધિ = અભિવ્યક્તિ = પરોક્ષબુદ્ધિ થાય છે. આવું કાળદ્રવ્ય મનુષ્યક્ષેત્રમાં (= અઢી દ્વીપ + બે સમુદ્ર પ્રમાણ ક્ષેત્રમાં) જ રહેલ છે. તેનાથી આગળના ક્ષેત્રમાં (કેન્દ્રવર્તી ૪૫ લાખ યોજનની બહારના દ્વીપ-સાગરોમાં) કાળ દ્રવ્ય રહેતું નથી.' પ્રજ્ઞાપનાસૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ પણ સમયક્ષેત્રની વ્યુત્પત્તિને દર્શાવતા કહેલ છે કે “અઢી દ્વીપ પ્રમાણ જે ક્ષેત્રમાં સૂર્ય વગેરેની ક્રિયાથી અભિવ્યંગ્ય સમય નામનું કાલદ્રવ્ય છે તે સમયક્ષેત્ર માનુષક્ષેત્ર મનુષ્યક્ષેત્ર કહેવાય.” = = * કાળ દ્રવ્ય છે ઃ ભગવતીસૂત્ર . = = - = Cu (ગત વ.) આથી જ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં ભગવતીસૂત્રમાં છ દ્રવ્યોનું પ્રતિપાદન કરેલ છે. કાળને સ્વતંત્ર દ્રવ્ય માનવામાં આવે તો જ ષડ્વવ્યનું પ્રતિપાદક ભગવતીસૂત્રવચન કોઈ પણ જાતના ઉપચાર વિના અર્થસંગત થઈ શકે. તે વચન પ્રશ્નોત્તરીરૂપે નીચે મુજબ છે. :- ‘હે ભગવંત ! કુલ કેટલા દ્રવ્ય બતાવાયેલા છે ?' ઉત્તર :- ‘હે ગૌતમ ! કુલ છ દ્રવ્યો બતાવાયેલ છે. તે આ રીતે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, - (૩) આકાશાસ્તિકાય, (૪) જીવાસ્તિકાય, (૫) પુદ્ગલાસ્તિકાય અને (૬) અહ્વાસમય = કાળ.' કોઈ પણ જાતની લક્ષણા ઉપચાર કર્યા વિના ષડ્વવ્યપ્રતિપાદક ઉપરોક્ત ભગવતીસૂત્રવચનની વ્યાખ્યા તો ♦ પુસ્તકોમાં ‘જ' નથી. કો.(૯)+સિ.માં છે. 1. તિવિધાનિનં ભવન્ત ! દ્રવ્યાપ્તિ પ્રજ્ઞપ્તાનિ? ગૌતમ ! ષડ્ દ્રવ્યગિ प्रज्ञप्तानि धर्मास्तिकायः ... यावद् अदासयमः । 2. कतिविधानि णं भदन्त ! सर्व्वद्रव्याणि प्रज्ञप्तानि ? गौतम ! षड्विधानि सर्व्वद्रव्याणि प्रज्ञप्तानि । तद् यथा धर्मास्तिकायः, अधर्मास्तिकायः यावद्... अद्धासमयः । [ રા
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy