SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ८/१९ • अतिरिक्तोपनयनिराकरणम् । १०५३ એક જ દ્રઢઇ છઇ - ઉપનય પણિ અલગ નહીં રે, જે વ્યવહાર સમાય; નહીં તો ભેદ પ્રમાણનો રે, ઉપપ્રમાણ પણિ થાય રે II૮/૧૯ (૧૨૭) પ્રાણી. ઉપનય પણિ (જે) કહ્યા, તે નય વ્યવહાર-નૈગમાદિકથી અલગા (નહીં =ો નથી. (ત તેહમાં સમાય.) તે ઉ તત્વાર્થસૂત્ર – “ઉપરવદુનો વિસ્તૃતાર્થો નોમિયો એવદી” (તા.મા.9.રૂ ૧) તા રૂમેવ દૃઢતિ - “મન્ના' રૂતિ भिन्ना नोपनया यस्माद् व्यवहारे पतन्ति ते। अन्यथोपप्रमाणे स्यात् प्रमाणस्य प्रकारता ।।८/१९ ।। प्रकृते दण्डान्वयस्त्वम् - उपनयाः न भिन्नाः, यस्मात्ते व्यवहारे पतन्ति । अन्यथा उपप्रमाणे प्रमाणस्य प्रकारता स्यात् ।।८/१९।। उपनया: = निरुक्तत्रिविधोपनया अपि न नैगमादिसप्तनयेभ्यो भिन्नाः, यस्मात् कारणात् ते । त्रिविधा अपि उपनयाः व्यवहारे = व्यवहाराभिधाने मूलनये पतन्ति = समाविशन्ति, उपचारस्य मूलनयेऽप्यभ्युपगमात् । उक्तञ्च तत्त्वार्थसूत्रभाष्ये उमास्वातिवाचकवरैः “उपचारबहुलो विस्तृतार्थो लौकिकપ્રાયો વ્યવહાર?” (ત તૂ.મા.9/૩૧) તિા વિવું “ક્ષીર વિદાય કરો પ્રસ્તસ્ય સોવીરઃ ' તિ : न्यायानुसरणं देवसेनस्य। ___ व्यवहारश्चोपलक्षणं नैगमादेः, तत्राऽप्युपचारस्य अभ्युपगमात् । नैगमो हि प्रस्थकसङ्कल्पादि અવતરણિકા :- આ જ વાતને દઢ કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે : શ્લોકાઈ :- ઉપનયો ભિન્ન (= નૈગમાદિ સાત નયથી સ્વતંત્ર) નથી. કારણ કે તે વ્યવહારમાં સમાવિષ્ટ થાય છે. અન્યથા ઉપપ્રમાણ પ્રમાણનો પ્રકાર થશે. (૮/૧૯) વ્યાખ્યાર્થી:- (૧) સદ્દભૂત વ્યવહાર ઉપનય, (૨) અસભૂત વ્યવહાર ઉપનય અને (૩) ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય - આ પ્રમાણે જે ત્રણ ઉપનય પૂર્વે સાતમી શાખામાં જણાવેલા હતા, તે પણ નૈગમ આદિ સાત નય કરતાં ભિન્ન નથી. કારણ કે તે ત્રણેય ઉપનયો વ્યવહાર નામના ત્રીજા મૂલ નયમાં અંતર્ભાવ પામે છે. ઉપચાર તો મૂલ નયમાં પણ માન્ય જ છે. તેથી જ તૈગમાદિ પાંચ નયમાંથી ત્રીજા વ્યવહારનયનું નિરૂપણ કરવાના અવસરે વાચકશિરોમણિ ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થસૂત્રભાષ્યમાં જણાવેલ છે કે “ઉપચારબહુલ વિસ્તૃતવિષયવાળો લૌકિક પ્રાયઃ વ્યવહારનય છે.' તેથી જેમ ભોજનની અરુચિથી ઘેરાયેલ માણસને મધુર ખીરના બદલે શકી ખારી કાંજી ગમે, તેમ મિથ્યાત્વથી ઘેરાયેલા દેવસેનને જિનોક્ત વ્યવહારનયના બદલે સ્વતંત્ર ઉપનય ગમે છે. છે નૈગમાદિ નવમાં ઉપચાર વિચાર છે. | (ચવ.) મૂળ શ્લોકમાં જે “વ્યવહાર' શબ્દ જણાવેલ છે તે ઉપલક્ષણ છે. તેથી નૈગમ વગેરે નયનું આ પુસ્તકોમાં “સમાઈ.. થાઈ પાઠ. અહીં કો.(૪૯)+સિ.નો પાઠ લીધો છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy