SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ९६१ ८/१३ ० द्रव्यार्थिकलक्षणम् 0 દ્રવ્યર્થમતે - “સર્વે પર્યાય થતુ સ્પિતાઃ | "સત્યં તે િદ્રવ્ય ૩૬નાવુિ રેમવત્ ” ( ) यदुक्तं तदप्यत्र विशिष्य स्मर्तव्यम्। दिगम्बरसम्प्रदायेऽपि ऋजुसूत्रनयस्य पर्यायास्तिकत्वमभिमतम् । तदुक्तं देवसेनेन नयचक्रे माइल्लधवलेन च द्रव्यस्वभावप्रकाशे “पढमतिया दव्वत्थी पज्जयगाही य इयर जे भणिया।” (न.च.४४/द्र.स्व.प्र.२१६) इति। तत्त्वार्थश्लोकवार्तिके विद्यानन्दस्वामिनाऽपि “द्रव्यार्थो व्यवहारान्तः, पर्यायार्थस्ततोऽपरः” (त.श्लो.पृ. म ૨૬૮) રૂત્યુમ્ | अष्टसहस्यामपि तेन “द्रव्यार्थिकप्रविभागाद्धि नैगम-सङ्ग्रह-व्यवहाराः पर्यायार्थिकप्रविभागादृजुसूत्रादयः" (.સ.પૃ.૨૮૭) તિ નિરૂપિતમ્ | gવમેવISત્રાગમિપ્રાયઃ યાનુપ્રેક્ષાવૃત્તી (TI.૨૬૮) / द्रव्यार्थिकमते – “सर्वे पर्यायाः खलु कल्पिताः। सत्यं तेष्वन्वयिद्रव्यं कुण्डलादिषु हेमवत् ।।” ( ) ण इति । पर्यायाणां द्रव्याद् भिन्नत्वेऽसत्त्वम्, द्रव्यात्मकत्वे द्रव्यमेव परमार्थसदिति द्रव्यार्थिकनयमतम् । કથન પણ અહીં વિશેષરૂપે સ્મર્તવ્ય બની જાય છે. આમ તાર્કિકમતે તથા અનેક આગમવ્યાખ્યાકારોના મતે ‘ઋજુસૂત્રનય પર્યાયવાદી છે, પર્યાયાર્થિકનય છે' - તેવું જાણવા મળે છે. સુત્રનચ પર્યાયાર્થિક છે : દિગંબર મત V/ (નિ.) ફક્ત અનેક શ્વેતાંબર આચાર્યોના મતે જ નહિ, પરંતુ દિગંબરસંપ્રદાયમાં પણ ઋજુસૂત્ર પર્યાયાર્થિક નય તરીકે માન્ય છે. તેથી જ દેવસેનજીએ નયચક્રમાં તથા માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ31 ગ્રંથમાં જણાવેલ છે કે “પ્રથમ ત્રણ નૈગમ-સંગ્રહ-વ્યવહાર દ્રવ્યાર્થિકાય છે. તથા બાકીના ઋજુસૂત્ર વગેરે ) નય પર્યાયાર્થિક તરીકે કહેવાયેલા છે.” દિગંબર વિદ્યાનંદસ્વામીએ પણ તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં જણાવેલ છે કે “વ્યવહારનય સુધી દ્રવ્યાર્થિકનય છે. વ્યવહારનય પછીના નો પર્યાયાર્થિકનય છે.' (કષ્ટ.) અષ્ટસહસ્રી ગ્રંથમાં પણ વિદ્યાનંદસ્વામીએ જણાવેલ છે કે “દ્રવ્યાર્થિકનયના વિસ્તૃત વિભાગનેસ આશ્રયીને નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નય જાણવા. તથા પર્યાયાર્થિકનયના વિસ્તૃત વિભાગની અપેક્ષાએ ઋજુસૂત્ર વગેરે નયો જાણવા.” મતલબ કે દિગંબરસંપ્રદાયમાં સર્વાનુમતે ઋજુસૂત્ર એ દ્રવ્યાર્થિક નહિ પણ પર્યાયાર્થિક નય છે. આ અંગે આવો જ અભિપ્રાય કાર્તિકેયાનુપ્રેક્ષાવૃત્તિમાં છે. દ્રવ્યાર્થિકનયનું મંતવ્ય / (વ્યર્થ.) દ્રવ્યાર્થિકનયના મતે “સર્વે પર્યાયો ખરેખર કલ્પિત છે. કુણ્ડલ, મુગટ વગેરે પર્યાયોમાં અનુગત સુવર્ણ દ્રવ્યની જેમ કલ્પિત પર્યાયોમાં અનુગત એવું દ્રવ્ય જ સત્ય = પારમાર્થિક છે.” દ્રવ્યાર્થિકનયનો અભિપ્રાય એવો છે કે જો પર્યાયો દ્રવ્યથી ભિન્ન હોય તો અસત્ છે, મિથ્યા છે. તથા જો પર્યાયો દ્રવ્યથી અભિન્ન હોય તો દ્રવ્ય જ પરમાર્થસત બનશે, પર્યાય નહિ. આ જ અભિપ્રાયથી છે “સર્ચ પદ પુસ્તકાદિમાં નથી. કો.(૯+૧૨+૧૩)+સિ.પા) માં છે. ધ.માં ‘(તૈy) તેડ્યું. પાઠ છે. આ.(૧)માં તેશ્વર વ્યં પાઠ. 1. પ્રથમત્ર દ્રવ્યાર્થિવ , પર્યચદિગ્નેતરે યે મળતા.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy