SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ १०४ • आगमदर्पणे गुणपदार्थः । - ઉપસર્નને “પુનમૂતા વયમ્ સ્મિન્ ગામે ૩૫ર્નનમૂતા રૂતિ અર્થ:” (તા.રા.વ.ર/રૂ૪/ર/૪૬૮/૦૭) તિા. उपलक्षणात् (७) क्वचिद् रसनायामपि गुणशब्द: प्रवर्तते। यथा आचाराङ्गसूत्रे “गाहावइस्स . કૃષ્ણને વા વા” (બાવા.૨/૭///૪૦૩) રૂત્રત્રા म (८) क्वचिद् आचारार्थे, यथा सूत्रकृताङ्गसूत्रे “एयाइं गुणाई आहु ते कासवस्स अनुधम्मचारिणो” 1 (ભૂ.કૃ.૧/ર/૩/૧૬૨) રૂત્ર | (૧) વર્ષાવિદ્ નક્ષાર્થે, યથા સૂત્રકૃતીસૂત્ર “વિલદ્ધના-કૃત્ત-વત્તારૂનોવવે” (લૂ.$ શ્રત.૨/ ૧ ૩.૨/.૬૧૭) રૂત્ર | [0] (૧૦) ચિત્ પૂણાર્થે, યથા સૂત્રતાસૂત્ર “Tળે માલાય નિલેવાશ્ત” (લૂ..૨/૬/૭૪૨) (99) ચિત્ ઉત્તરાર્થે, યથા સ્થાના “નિવ્યતા નિgT” (સ્થા.3/9/9૧૭) રૂટ્યત્રા ગુણશબ્દ પ્રવર્તે છે. જેમ કે ‘દ્વિગુણ દોરડું, ત્રિગુણ દોરડું.” અર્થાત “એક દોરડા કરતાં બીજા દોરડાના એકસરખા અવયવો બમણા છે? - ઈત્યાદિ અર્થ સમજવો. (૬) ક્યાંક ગૌણ અર્થમાં ગુણશબ્દ વપરાય છે. જેમ કે “આ ગામમાં અને ગુણભૂત ( ગૌણ) છીએ.” આમ છ અર્થમાં ગુણશબ્દ પ્રસિદ્ધ છે.” છે “ગુણ' શબ્દના વિવિધ અર્થ ઃ આગમની આરસીમાં જ (3પત્ત.) તત્ત્વાર્થરાજવાર્તિકમાં અકલંકાચાર્ય દ્વારા બતાવેલ ગુણશબ્દના અર્થો ઉપલક્ષણરૂપે સમજવા. તે એક દિશાસૂચન માત્ર છે. પરંતુ ગુણશબ્દના તેટલા જ અર્થ છે - એવું ન સમજવું. તે સિવાય બીજા અર્થોમાં પણ ગુણશબ્દનો પ્રયોગ આગમોમાં ઉપલબ્ધ થાય છે. જેમ કે (૭) ક્યાંક ગુણશબ્દ દ્વારા રસના = કટિમેખલા (કંદોરો) પણ જણાવાય છે. જેમ કે આચારાંગસૂત્રમાં “Tદીવસ કૃષ્ણને વા વા ને વા’ આ પ્રમાણે જે વાક્યપ્રયોગ ઉપલબ્ધ થાય છે તેમાં ગુણશબ્દ કંદોરાને સૂચવે છે. (૮) ક્યાંક ગુણશબ્દ આચારને જણાવે છે. જેમ કે સૂયગડાંગસૂત્રમાં “હું TTછું...' ઈત્યાદિ સ પ્રયોગ દ્વારા “મહાવીરસ્વામીના અનુયાયી મહર્ષિઓએ વ્રતના સુંદર આચારોને જણાવેલ છે' - આમ દર્શાવેલ છે. અહીં ગુણશબ્દ આચારવાચક છે - તેમ જાણવા મળે છે. (૯) કયાંક લક્ષણ અર્થને ગુણશબ્દ જણાવે છે. જેમ કે સૂયગડાંગજીમાં જ ‘‘વિષિકુનાફ- -વના ગુણોવણ' શબ્દ ‘વિશિષ્ટ જાતિ-કુલ-બલ વગેરે ગુણોથી = લક્ષણોથી યુક્ત’ આ અર્થને સૂચવે છે. (૧૦) કયાંક ગુણશબ્દ ભૂષણવાચક છે. જેમ કે સૂયગડાંગસૂત્રમાં જ “જુને માસ નિવાસ - આ પ્રમાણે વાક્યપ્રયોગમાં ગુણશબ્દ ભૂષણને સૂચવે છે. અહીં વાક્યનો અર્થ એવો થાય છે કે “ભાષાના હિત-મિત-પથ્ય વગેરે ગુણોનું = ભૂષણોનું સેવન કરનાર ધર્મદેશકને બોલવામાં દોષ નથી.” (૧૧) કયાંક ઉત્તરગુણને પણ ગુણશબ્દ દર્શાવે છે. જેમ કે સ્થાનાંગસૂત્રમાં ‘નિવ્યતા નિશુપI' કહેવા દ્વારા “વ્રતશૂન્ય અને ઉત્તરગુણશૂન્ય’ એવા શિથિલાચારીનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. 1. गाथापतेः कुण्डलं वा गुणो वा । 2. एतान् गुणान् आहुः ते काश्यपस्य अनुधर्मचारिणः। 3. विशिष्टजाति-कुल -વલાદ્રિગુપતા / 4. મુખ્ય માવાયા: નિવેવસ્ય...! 5. નિર્વત: નિE.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy