SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશક પ્રકરણ દર્શન કર્મબંધનાં કારણે છે તેમ અજ્ઞાન એ પણ કર્મબંધનું કારણ છે. મિથ્યાત્વાદિને કર્મબંધનું કારણ કે માનતા નથી, પણ તેને જે કર્મ બંધનું કારણ માનનારા કેઈ પણ હોય છે તે માત્ર જૈનશાસન છે. પરિણતિ અને પ્રવૃત્તિ તે બંને કર્મબંધનું કારણ છે, કરે તે ભગવે તે સિદ્ધાંત અન્ય મતને જૈનને નહિ. આપણે તેના સંસર્ગમાં આવ્યા છીએ તેથી, “કરે તે ભેગવે “એમ બેલીએ છીએ. પણ તે વાક્ય આપણું નથી. પણ જે વિરતિ ન કરે તે કર્મબંધ કરે.” હવે કરે તે ભગવે લઈએ તે ઝાડના જીવોને, પૃથ્વીકાયાદિના જીવોને કર્મબંધન થવો જોઈએ. એક જગ્યા પર ગૂમડું થયું. તેને માટે આપણે પરુ કરવા તલમાત્ર તૈયાર નથી. ગૂમડું ન થવા દેવા માટે ઉપચાર કરીએ, પણ ગૂમડું થયા પછી વિકાર માટે તમારું મન હેય યા ન હોય પણ તે પરુ તમારા ખેરાકમાંથી થાય છે, તેમ મિથ્યાત્વ ને અવિરતિ પિતે માને યા ન માને પણ તે જ્યાં સુધી જાય નહિ ત્યાં સુધી કર્મો લાગ્યાં જાય. તમારે મન, વચન અને કાયાથી વિચારવાનું બને કે ન બને એ પણ પ્રવાહ બંધ નથી થયે મિથ્યાત્વ ને અવિરતિપણું હાય, મન, વચન, કાયા શુદ્ધ હોય તે પણ કર્મબંધ થયા જ કરે. કરે તે ભોગવે એ વાક્ય જેનના ઘરનું નથી પણ ઈતર ધર્મના ઘરનું છે. જેટલાનાં પચ્ચખાણ ન કરે તેટલાનાં કર્મ ભગવે. વિરતિ ન કરે તે ભોગવે. એટલે અવ્રત તે કર્મબંધનું કારણ છે. અજ્ઞાન તે પણ કર્મબંધનું કારણ છે, તમે બેલે, વિચારે, પ્રયત્ન કરે તે જ કર્મબંધ થાય, તેમ નહિ, પણ મિથ્યાત્વ જ્યાં હોય ત્યાં અવિરતિ હાય, હેય ને હોય જ. જેમ કે અભ પાંચ મહાવ્રત પાળે છે. હવે આપણે જ્ઞાની મહારાજને પૂછવા ગયા કે અભવ્યને અવરતિ કેટલી ઓછી થઈ? તે, જરાકે નહિ તેમ જવાબ મળે, કારણ કે ત્યાં અજ્ઞાન છે. અજ્ઞાન ન ખસે અને પછી ત્યાં કિયા કરે તે પણ અવિરતિ બારે બાર. તેને બંધ કેને ઓછે ને કેને વધારે? કેને મંદ ને કેને તીવ્ર? તે વાત જુદી. માટે અજ્ઞાન એ જૈનશાસનમાં
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy