SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯. મનુષ્યભવની પ્રાપ્તિ શાથી? ૪૧૧ ‘હું વિષ્ણુ થઉં, બ્રહ્મા થઉં...” એમ માગતા નથી અને એ માટે તે પૂજાદ્ધિ કરતા નથી. ત્યાં આદશ નથી, ત્યાં તે પૂજિંદ ખદલારૂપ છે. એ ધ્રુવે જન્મ આપ્યા, સુખ આપ્યું માટે પૂજા કરવી એ હેતુ છે. અહીં. તે આત્માને ગુણી ખનવુ છે, કેવળજ્ઞાનમય લક્ષ્મી જોઈ એ છે, શ્રી જિનેશ્વર ધ્રુવ પોતે તેવા સમૃદ્ધ છે માટે તેમની પૂજા છે. તેઓ આદરૂપ છે. જે માગે તે આપે તે કલ્પવૃક્ષ. વીતરાગપણું, કેવળજ્ઞાનાદિ લક્ષ્મી માગે અને તે આપે એવા શ્રીવીતરાગ પરમાત્મા જ છે. શ્રી જિનેશ્વર દેવ જ સાક્ષાત્ એવા સુરક્રમ છે. જે ભવ્યેા આ સમજીને એ અનુપમ સુરકુમને સેવશે તેએ આ ભવ, પરભવ, દુન્યવી કલ્પદ્રુમ તરફથી અપાતી સાહ્યખીની જેમ ગણિપળે તેવી સમૃદ્ધિ ભાગવી પ્રાંતે મેક્ષરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરશે. મ 品 નિ`ળ પર એક એકના હલ્લા હાય, બળવાન્ પર સમુદાયના હલ્લા હાય, શૂરવીરના જ શત્રુઓ હાય, અને શૂરવીરાએ આખા જૂથને પાણી પાવાનું હાય તેવી રીતે આત્માએ શૂરવીર થવુ ઘટે છે, કારણ કે એક એક પ્રદેશ પર કની અનંતી વ ણુાઓના હલ્લા છે અને ખળથી કામ ન લેવાય તેા કળથી (પુણ્યને પક્ષમાં રાખી) પાપને નાશ કરવા રૂપી ભેદનીતિથી લેવુ જ પડશે. * 對 ¤
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy