SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પર ષોડશક પ્રકરણ દર્શન આપણું પાછળ પડે ! એ સમયે સાધુની ફરજ છે કે તેણે આપણે બચાવ કરવા બહાર પડવું જ જોઈએ ! જે સાધુ પિતે અશક્ત હોય તે ભલે તે એકરાર કરીને આઘે ખસી જાય. તેની આપણે ચિંતા રાખતા નથી. પરંતુ “સાધુ પોતાને માટે જ આશ્રવ, કષાયામાં પડવાને ઉપદેશ આપે ત્યારે તે જરૂર એ સાધુને સાધુ નહિ, પરંતુ વિશ્વાસઘાતી કહી શકીએ, કઈ એવી શંકા કરશે કે સાધુને ધર્મ આ રીતે શાંતિ પાથરવાને છે તે પછી સુવિહિત સાધુ મહારાજાએ ઉપદેશ આપે છે તેને અંગે પણ કેટલેક સ્થળે કલહ થાય છે એ કેમ બને છે? ઠીક એ પ્રશ્ન વિચારીએ. ધારે કે એક માણસ પાસે તમે હૂંડી લખાવી લાવ્યા છે. તમે લખાવી લાવેલી હુંડી ખોટી નથી, તે બરાબર છે, પરંતુ તે છતાં તેનાં નાણું લેતી વખતે સાવચેતી રાખીએ છીએ, પરંતુ આ સંગમાં સાવચેતી રાખીએ એ જ કર્તવ્ય છે. સાવચેતી રાખવાને હુંડીના બદલે નાણું લીધા વગર આપણે રહી શકતા નથી. એ જ પ્રમાણે અહીં હજી સુધી થયેલા સઘળા જ સાધુઓ ક્ષીણકષાયી ન હતા ભગવાન શ્રી એ જ પ્રમાણે ભગવાન શ્રી મહાવીર દેવ જ્યારે વિદ્યમાન હતા ત્યારે ગાળે, જમાલિ વગેરે પાખડીઓ જૈન સાધુ વેશમાં હતા. અર્થાત્ સાધુના વેશને જ આપણે માનવાનું નથી. આ બધા વેશવાળા આત્માને આશ્રવરૂપી લૂંટારાથી બચાવી શકે એમ નથી જ. આ આત્માને આશ્રવરૂપી લૂંટારાના પંજામાંથી તે તે જ બચાવી શકે છે કે જે સાચું નાણું છે. અર્થાત્ ભગવાનના જે સાચા સાધુઓ છે તે જ આ આત્માને આશ્રવ આદિ લૂંટારાઓથી બચાવી શકે એમ છે. આ મનરૂપી માંકડું દારુ પીધા પછી તે કદી પણ કુદ્યા વિના રહેવા પામતું નથી. વાંદરે દારુ પીએ, તેમાં જે તેના પુણ્યોદયે તેનાં એક બે કાર્યો સફળ થાય તે તે પછી હુપાહુપઃ કુદાકુદ!!
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy