SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. પુદ્ગલ, ગુણ અને ગુણી ૨૦૧ આદરવાલાયકનું જ્ઞાન, છાંડવાલાયકનું જ્ઞાન, જાણવાલાયકનું જ્ઞાન જાણવા, છેડવા અને આદરવાલાયક થાય માટે બેલ્યા, જે જીવ અને અજીવ એ જ બેલે તે એ વિભાગ ન આવે. ઘડામાં માટી મુખ્ય, બીજા સહકારી હેયાદિથી જે જ્ઞાન કરાવવું તે પ્રજન છે, તેથી જીવ. અજીવમાં બધું આવતું હતું છતાં જુદું કહેવું પડ્યું તે વચનની આરાધના શામાં? છાંડવાલાયકને છાંડવાલાયક માને. આદરવા લાયકને આદરવાલાયક માને અને જાણવાલાયકને જાણવાલાયક માને ત્યાં વચનની આરાધના છે. બધા મતવાળા જગતના પદાર્થોને કહેવા માગે છે પણ હય, ય, અને ઉપાદેયરૂપે એકેમાં વિભાગ નથી; ગમે તે દર્શનવાળા હોય તેમાં તે વહેંચણ નથી. હીરે વેચનારે કાંકરે, વાલ ચણા ભેગાં કરીને ઝવેરી થઈને વેચવા બેસે તે છે કે ગણાય ? તેમ જેને હેયાદિના વિભાગે રાખ્યા નથી, ઘટના રાખી નથી અને વાત કરે તે તે કહેવાતા ઝવેરી જેવા ગણાય. જીવાદિ નવ તને હેયાદિરૂપે પ્રતિપાદન કરનારાં વચનેને સાંભળીને હેયાદિકપણે પ્રતીતિ કરવી તેનું નામ વચનની આરાધના છે, અને તે દ્વારા જ ધર્મ છે. તે શાથી ? સાધનથી. વચન એકલું છે કે જેથી એમ કહે છે? તે ના. જેમ ઘડે ચકથી થયે, કુંભારને હાથે થયે, પણ છે માટીને ઘડે. તેમાં માટી મુખ્ય છે, તેમ અહીં ધર્મને અંગે વચનની આરાધના મુખ્ય, છે બીજાં સહકારી છે, તે હવે જણાવશે, તે અધિકાર અગે વર્તમાન.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy