SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ છે વ્યા છે ખ્યા . ધર્મ અને વચન સાચે વિચારવાળ કેણુ? શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે પડશક પ્રકરણની રચના કરતાં આગળ જણાવી ગયા કે આ સંસારમાં જે જે આર્ય પ્રજા છે, જે જે આસ્તિક વર્ગ છે તે સર્વ ધર્મને શરણ તરીકે ગણનાર છે. કઈ પણ આર્ય કે આસ્તિક ધર્મને જરૂરી માન્યા વગર રહેતો નથી. દરેક આર્ય–આસ્તિક આવતે ભવ માનનાર છે. તે માનતા હોવાથી તેણે પિતાના જીવનને જેલમાંથી કાઢીને મહેલમાં દાખલ કર્યો ગણાય. જેઓ ભૂત અને ભવિષ્યનાં જીવન તરફ દષ્ટિ કરનારા નથી તેઓ પોતાના જીવનને મહેલરૂપમાં લાવી શકતા નથી. માટે ભગવાન સુધર્માસ્વામીજીએ પહેલે ઉપદેશ એ આપે કે તમારા જીવનને જેલના સ્વરૂપમાંથી મહેલના સ્વરૂપમાં લાવે. આ જન શાસ્ત્ર તેને જ “વિચારવાળો' ગણે છે, જેને ભૂત અને ભવિષ્યના જીવનના વિચાર હોય છે. બાકીના ભલે વિચાર પામેલા હોય, છતાં જૈન શાસ્ત્ર તેને વિચાર કરવાવાળે ગણવા તૈયાર નથી, પણ ભૂત અને ભવિષ્યના જીવનની વિચારણા હોય તેને માટે સંજ્ઞા છે. તે સંજ્ઞાવાળે હેય તે જ “સંસી” કહેવાય. જેને ભૂત અને ભવિષ્યની, કર્મની સત્તાની માન્યતા અને ભવિષ્યના જીવનને તેમજ કર્મની સત્તાના ફળને વિચાર ન હોય તેને વિચારવાળે ગણવા તૈયાર નથી. નાનાં બચ્ચાં ભમરડે, પતંગ વગેરેના વિચારો ધરાવે છે, તે તેને તમે સમજણવાળ કહે છે? લપેટી, ગેડીદડો વગેરે રમનારે સમજણ
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy