SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શંખેશ્વર પાશ્વનાથાય નમઃ આગમેદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિનું નમ્ર નિવેદન (ટ્રસ્ટ રજીસ્ટર્ડ નંબર ઈ-૨૭૨૧ મુંબઈ) શ્રી આગમશાસ્ત્ર એ જૈન સાહિત્યને મૂળ ભૂત ખજાને છે. વીતરાગ પરમાત્માએ અર્થ થી આપેલી દેશનાને ગણધર ભગવંતે એ સૂવબદ્ધ કરી ગૂંથી. તે વાણીને વિક્રમની પાંચમી શતાબ્દિમાં દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણે પુસ્તકારૂઢ કરી અને અનેક બહુશ્રુત જ્ઞાની ગીતાર્થોએ ચૂર્ણિ ટીકાઓ વગેરે લખી, તેમાં વૃદ્ધિ કરી, આ આગમિક મહાપુરુષની પરંપરામાં વીસમી સદીમાં અગમેદ્ધારક પૂ. આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. નું નામ ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે, જેમણે હસ્તલિખિત આગમગ્રન્થનું જીવનભર સંશોધન કરી સતત પરિશ્રમ કરી તેમને મુદ્રિત કરાવ્યા, એટલું જ નહિ, કિંતુ તાત્વિક વિચારણાથી ભરપૂર, તર્ક અને દલિલેથી યુક્ત શાસ્ત્રીય વિષયનું ખૂબ જ ઊંડાણથી તલસ્પર્શી, આગની ચાવીઓ સમાન પ્રવચને આપી અનેક આત્માઓને ઉદ્ધાર કર્યો. આવાં તાત્ત્વિક અને સાત્વિક પૂજ્ય શ્રીનાં પ્રવચને તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યએ લખી, સંકલન કરી, પુસ્તક રૂપે પ્રકાશિત કર્યા હતાં, પરંતુ તેમાંના ઘણાં આજે મળતાં નથી અને કેટલાં અમુદ્રિત પણ છે. અનેક તત્ત્વજિજ્ઞાસુઓ આગમિક તાત્વિક વાણીથી વંચિત ન રહે તે હેતુથી પ. પૂ. શાસનપ્રભાવક પૂ. આચાર્ય દેવશ્રી દર્શનસાગરસુરીશ્વરજી મ. સાહેબ તથા તેઓશ્રીના શિષ્ય સંગઠન પ્રેમી ગણિશ્રી નિત્યોદયસાગરજી મ. સાહેબની પ્રેરણાથી આગમેદ્વારકશ્રીનાં તમામ પ્રવચનોને પુનઃમુદ્રણ કરવા આગામે દ્ધારક
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy