SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) ૩૨૫૯ જિન ભવન જિનબિંબ ૮૪૯૭૦૨૩ ૧૫૨૯૪૪૪૭૬૦ અધોલક ७७२००००० ૧૩૮૬ ૦૦૦૦૦૦ તિષ્ઠલેક ૩૯૧૩૨૦ ત્રણે લેકમાં શાશ્વત જિનભવન તથા જિનબિંબની કુલ સંખ્યા ૮૫૭૦૦૨૮૨ | ૧૫૪૨૫૮૩૬૦૮૦ ઉર્ધ્વ અધ અનેતિછલક્તા જિનચૈત્યના જિનબિંબની સંખ્યાની વિગત ઊર્થકમાં દરેક વિમાને એકેક સિદ્ધાયતન ૧૦૮ બિબવાળું છે. ઉપરાંત ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા, સુધર્મા સભા અને મુખ મંડપ આ છ વાના દરેક ચૈત્યમાં બાર દેવલાક સુધી છે. અધોકમાં દશે ભુવનપતિમાં પણ એ જ પ્રમાણે છે. ઊર્ધ્વ અધેમાં બધા જિનચે ત્રણ ત્રણ દ્વારવાળા છે. દરેક દ્વારે એક એક ચમુખ છે. એક એક ચોમુખે ચાર ચાર પ્રતિમાજી છે. એકેક સભામાં ૩ ચેમુખના મળીને ૧૨ પ્રતિમાજી છે. એ રીતે બાર છકે તેર જિનપ્રતિમાજી છે. અને મૂળ ચૈત્યમાં ૧૦૮ છે. બન્ને મળીને ૧૮૦ જિનબિંબ છે. તેથી તેવા ૮૪૬૭૦૦ બાર દેવલેકના જિનભવનની સંખ્યાને ૧૮૦ ગુણા કરીને નીચેની સંખ્યા ભેળવતાં જિનબિંબની સંખ્યા ઉપર લખ્યા પ્રમાણે આવે છે. અલકના ચિત્યાને પણ ૧૮૦ વડે જ ગુણવાના છે. નવ રૈવેયકમાં અને પાંચ અનુત્તરમાં દેવ કલ્પાતીત છે તેથી ત્યાં ઉપરોક્ત પાંચ સભા નથી. એટલે પાંચ સભાના ૬૦ જિનબિંબ ૧૮૦માંથી બાદ કરતાં ૧૨૦ જિનબિંબ દરેક ચિત્યમાં છે. તેથી તેના ૩૨૩ જિનચૈત્યની સંખ્યાને ૧૨૦ ગુણા કરતાં તેના જિનબિંબની સંખ્યા ૩૮૭૬૦ આવે છે. તેને ઉપરની સંખ્યામાં ભેળવવાના છે. તી છલકમાં નંદીશ્વર દ્વીપ, કુંડલ દ્વીપ અને રૂચક દ્વીપમાં જિનચૈત્ય અને જિનબિબની વિગતઃ–તેમાં નંદીશ્વર દ્વીપમાં ચાર ચાર દ્વારવાળા જિનચૈત્યો છે. એકેક દિશાએ તેર તેર જિનચે છે. ચારે દિશાના થઈને (પર)જિનચે ચાર દ્વારવાળા છે. અને મૂળ જિનચૈત્યમાં ૧૦૮ જિનબિંબ છે. તેની ચારે દિશાએ મુખ મંડપમાં ચાર ચેમુખ છે તેમાં ૧૬ જિનબિંબ છે. બંને મળીને ૧૨૪ જિનબિંબે છે, તેથી ૬૦ જિનચૈત્યની સંખ્યાને ૧૨૪ ગુણા કરતાં જિનબિંબની સંખ્યા ૭૪૪૦ની થાય છે. શેષ બીજા ૩૧ ચૈત્યે ત્રણ દ્વારવાળા છે. તેમાં મૂળ ચૈત્યના ૧૦૮ જિનબિંબ અને ત્રણ દ્વારવાળાં જિનચૈત્ય હેવાથી ત્રણ ચમુખમાં ૧૨ જિનબિંબ છે. બંને મળીને ૧૨૦ જિનબિંબ છે. તેથી શેષ ૩૧૯જિનચેની સંખ્યાને ૧૨૦ ગુણી કરતાં જિનબિંબની સંખ્યા ૩૮૩૮૮૦ આવે તેમાં ૭૪૪૦ ભેળવતાં કુલ ૩૯૧૩૨૦ જિનબિંબ થાય. તિછલકમાં ૬૮ નંદીશ્વરદ્વીપે, ૪ રૂચકે, કુંડલે, ૪ માનુષેત્તરે, ૪ ઈપુકારે કુલ ૮૪ બાદ કરતાં બાકીના ૩૧૭૫ માંથી ૬૩૫ જંબુકીપમાં, ૧૨૭૦ ધાતકીખંડમાં ને ૧૨૭૦ પુષ્કરાર્ધમાં સમજવા.
SR No.022351
Book TitleBruhat Sangrahani Yantroddhar
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year2013
Total Pages54
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy