SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ : [ પ ચસૂત્ર-૫ ઉ૦–ના, પ્રવાહથી આમ બંધ જે અનાદિ ન માનીએ, અર્થાત બહુ પૂર્વે આત્મા તદ્દન અબદ્ધ માનીએ, અને પછીથી અબદ્ધ આત્મા પર બંધ શરૂ થયે એમ માનીએ, તે આત્માની કદી “મુક્તિ” એટલે કે કાયમી શાશ્વત સિદ્ધપણું થઈ શકે નહિ. કેમકે આત્મા ભલે અહિ એકવાર કદાચ કામચલાઉ સર્વકર્મબંધન તેડી નાખે, તે પણ હવે અબદ્ધ બન્યા હોવાથી અને તમારા મતે અબદ્ધને બંધન લાગતું હોવાથી, પૂર્વની જેમ ભવિષ્યમાં ન બંધ કાં શરૂ ન થાય ? અને જો એ થઈ શકે છે, તે કાયમી મુક્તિ અસંભવિત બની. અલબત્ “અબદ્ધ અને “મુક્ત” બે શબ્દ જુદા છે, પરંતુ એ બંનેમાં આત્માની શુદ્ધ અવસ્થા સમાન છે, કઈ તાત્વિક ફરક નથી. તેથીજ જે અબદ્ધ પણ બંધાય, તે મુકત પણ બંધાશે ! એટલે ખરી રીતે શાશ્વત મુક્તપણું જ નહિ ! (૮) અનાદિ કર્મચાગ નાશ્ય કેમ? : દિદક્ષા અસત સૂત્ર:-શ્રાફનોવિ વિશો જળોવઢનાણvi વિવિધ अकरणस्स । न यादिट्ठमि एसा । न सहजाए निवित्ती । न निवित्तीए आयढाणं । न यऽण्णहा तस्सेसा । भव्वत्ततुल्ला नाएणं । न केवलजीवरूवमेअं। न भाविजोगावेक्खोए तुल्लत्तं. तया केवलत्तेण सयाऽविसेसओ । तहासहावकप्पणमप्पमाणमेव । एसेव दोसो परिकप्पिआए। અર્થ:-(કર્મ) અનાદિ સંબંધ હોવા છતાં સુવર્ણ-માટીના દાક્તથી વિગ થાય છે. ઇંદ્રિય-રહિત(શુદ્ધાત્મા)ને દિક્ષા (પ્રકૃતિ-દર્શનેચ્છા) ન થઈ શકે. ન જોયેલા વિષયની દર્શનેચ્છા થતી નથી. સ્વભાવભૂત (હોય તો એ)ની નિવૃત્તિ ન થાય; નિવૃત્ત થતી હોય તે પછી આત્માનું અસ્તિત્વ નહિ રહે.
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy