SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० [પંચસૂત્ર-૪ ચરમભવનું સંધાન કેવી રીતે ?:-- આત્મા પર અસંખ્ય જન્મનાં કર્મ અને અનંતા ની વાસનાઓ જામી હોવાથી એ સર્વને સંપૂર્ણ નાશ થઈ સીધે મોક્ષ થવાનું તે આ ભવના અંતે જ સીધે મેક્ષ થવાનું મુશ્કેલ છે. તેથી વચમાં હજી બીજા ભવ તે થવાના. (દા. ત. પૃથ્વીચંદ્ર, સમરાદિત્ય, વગેરેને પ્રથમ ભવની ઉચ્ચ સાધના છતાં પછી પણ ભવે તે કરવા પડ્યા.) પરંતુ એ ભ પ્રથમ ભવના સુંદર અનુબંધથી એવા સંકલેશ રહિત ભગવાળા નીપજે, કે જેમાં ઉત્તરોત્તર આત્મશુદ્ધિ વધતી આવે. એથી અંતે છેલે ભવ એ વિશુદ્ધ બનવાને, કે જે સમ્યફ સર્વથા શુદ્ધક્રિયા કરવા વડે કરીને અભવ(મેલ) સાધક બનશે. અર્થાત્ એ ભવ પછી કેઈ ભવ જ નહિ, પણ અમર મેક્ષ થવાને. અસંકલિષ્ટ ભેગ:- સિદ્ધ થવાના શુદ્ધ ભાવ વિના મક્ષ સિદ્ધ થઈ શકે નહિ. શુદ્ધ ભાવથીજ અભવ સિદ્ધ થાય. જેમકે, (સુરૂપ વગેરે ભેગ સાધન) વિના સંપૂર્ણ ભેગઠિયા બને નહિ, પણ સુર્પાદિથીજ સંપૂર્ણ ભેગક્રિયા બને. સુર્પાદિ એટલે સારું રૂપ, વય, વિચક્ષણતા (ચતુરાઈ), સૌભાગ્ય (જેનાથી બીજાને ગમીએ તે), મધુરતા (કેમળ મીઠે સ્વભાવ), ઐશ્વર્ય (સંપત્તિ-માનમર્તબે પ્રતિષ્ઠા વગેરે), એને ભેગનાં સાધન કહ્યાં છે. એવા સારાં રૂપ વગેરે આપવાને સમર્થ એવા પુણ્યવંતા ભવ થકી જ સંપૂર્ણ ભેગકિયાએ પ્રત્યે આ સામગ્રી અખંડ કારણતા (નિમિત્તભાવ) ધરાવે છે. તે એવી પરિપૂર્ણ (ભેગકિયા) હોય છે કે જે બિલકુલ સંકૂલેશ રહિત સુખરૂપ હોય છે. વિવેચનકાર લખે છે કે અહિં શૂન્યતા હેવાથી
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy