SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ [પંચસૂત્ર-૪ પાછું આવતું જોઈ આરોગ્યની ચાહના વધે છે. અંશે આરેગ્યની પ્રાપ્તિ થઈ તેથી આરોગ્ય ઉપર મમત્વ જાગે છે. તેથી ત્યાં વૈદ્યના કહેવાથી અંદરને રોગ કાઢવાને હજી પણ વધુ કડક ચિકિત્સા આદરે છે. જરૂરી નસ વિધાવે છે, ઉપર ક્ષાર નખાવે છે. આવી અનેક કષ્ટમય ક્રિયા કરાવવા છતાં, રેગની શાંતિથી કેવું સરસ આરોગ્ય મળે એને ખ્યાલ હેવાથી અને ઈષ્ટ આરોગ્ય પ્રાપ્ત થતું હોવાથી, જરાય આકુળ વ્યાકુળ થત નથી. અધીરાઈ, કંટાળે કે અસહિષ્ણુતા લાવ્યા વિના પિતાની ઈતિકર્તવ્યતામાં મનને ઉપયોગ હેવાથી, પવન વિનાના ધામવાળા સ્થાને જ બેઠક, કટુ ઔષધનું સેવન, વગેરેથી જરાય પીડિત કે ચલિત થતું નથી. પણ ઉલટું, સારા ઉત્સાહિત ભાવથી એમાં આગળ વધે છે, અને વેદના ઉપર બહુમાન ધરે છે. જેમકે આ વૈદ્ય તે મારી મહાન પીડાને હટાવવામાં કારણભૂત છે. આણે તે માત્ર આરેગ્ય નથી આપ્યું, પણ વેપાર, ભેગ, વિલાસ મઝા બધું જ આપ્યું છે, એવું એને સારી રીતે જણાઈ ગયું છે.” આ દષ્ટાન્ત થયું. હવે એની સાથે ઉપનય ઘટના) આ - (૧૧-૫) કમરગચિકિત્સા : ચારિત્ર-આરેગ્યવૃદ્ધિ સૂત્ર – અવં વાgિ a[મૂગરમાવેશ વિનાયા દુકaरूवेणं निविण्णे तत्तओ। तओ सुगुरुवयणेण अणुठाणाइणा तमवगच्छिअ पुव्वुत्तविहाणओ पवन्ने सुकिरिअं पव्वज्जं, निरुद्धपमायायारे, असारसुद्धभोइ, मुच्चमाणे कम्मवाहिणा, निअत्तमाणिटुविओगाइवेअणे, समुवलब्भ चरणाऽऽरोग्गं पवड्ढमाणसुहभावे तल्लाभनिव्वुइए, तप्पडिबंधविसेसओ परीसहोवसग्गभावे वि तत्तसंवेअणाओ कुसलासयबुढीए थिराऽऽसयत्तेण धम्मोवओगाओ सयाथिमिले तेउल्लेसाए पवढई।
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy