SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર (૧૬) સૂત્ર ચેાથામાં ઉપાય એ ઉપેય (કા)ના સાધકજ ડાય છે, નહિતર અતિપ્રસ`ગ આવે' એની સમજુતીના ટીપ્પણમાં જે If anything else can fruitully function for them’...વગેરે લખ્યું, એટલે કે ‘આ ઉપાયને બદલે ખીજા કાઈથી કાય નીપજે, તે આવા કાર્ય કારણભાવના નિયમ ભાગે' વગેરે લખ્યું, તે સૂત્રકારના આશય સાથે તદ્દન અસંગત છે, ગ્રંથકારને ખીજાથી જૌ કાચ સીઝે,' એવું નથી કહેવું, પણ એમ કહેવું છે કે ‘આ ઉપાયથી પણુ કાર્ય ન સીઝવા છતાં જે એ કારણુ તરીકે ગણાય, તે પછી જે ત્રાહિત ખીજાએથી પ્રસ્તુત કાર્ય નથી સીઝતા, એ પણુ પ્રસ્તુત પ્રત્યે કારણુ તરીકે ગણાવાના પ્રસ`ગ કેમ ન ઉમેા થાય ? આનું નામ અતિપ્રસ’ગ.' આના ખર્ચે પ્રો. ‘જેને ઉપાય તરીકે ન કહી શકાય એ પણુ જે કા` સાથે, તે ગમે તે અન્ય પશુ કેમ કા` ન સાધે ? અતિપ્રસગ છે' એવું અસ`ગત જે કહે છે, તે ‘અપ્રસંગ-અતિપ્રસંગ' (અવ્યાપ્તિ-અતિવ્યાસિ)નું અજ્ઞાન સૂચવે છે. એથી જ લાગે છે કે ટીકાની વ્યવહાર-વિચ્છેદ અને નિશ્ચયમત વગેરે કેટલીક તાત્ત્વિક વાતા ન સમજવાથી એમણે ઠીકજ ચચી નથી. (૧૭) ‘નિમ્મત્તગૃહદુપ્તે'માં પ્રે. વધારે ઠીક અથ તરીકે ગૃહદુ:ખથી એટલે સ’સાર-દુઃખથી નિવૃત્ત' એવા કરવા જતાં એ ભૂલ્યા કે પ્રાકૃતમાં ગૃહતુ. ગેહુ કે ગિ' થાય. અહિં તેા ગૃહ' શબ્દ છે. તેમાં જે ‘ગ’ સયુક્ત છે, તે સયુક્ત અક્ષર ‘ગ્ર’ને સૂચવે છે. તેથી ટીકાકાર મહર્ષિએ કરેલું નિવૃત્તાગ્રહ-દુઃખ ( નિવૃત્ત+અગ્રદૂતુન્ન, નિવૃત્ત+અન્નદુઃખ ) એવું જ અવતરણુ સાચું છે. (૧૮) ‘આયત’ શબ્દ મેાક્ષ' અર્થમાં ચાલુ સાહિત્યમાં નથી વાપરેāા, એમ કહી પ્રો. શું કહેવા માગે છે ? જૈનસૂત્રામાં ‘આયત’ શબ્દ મેાક્ષ' અર્થમાં સારી રીતે વપરાયેયેા છે, ને તે વ્યુત્પત્તિસિદ્ધ છે. (૧૯) ‘અનિયેાગ’ના અથ ‘દુરપયોગ’ કર્યાં તે યાગ્યું નથી. હજી દુન્નિયેાગના એ અથ થાત. અહિં તે અનધિકાર અ યેાગ્ય છે.
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy