SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ નિહાર કીધાં, પાન, સોપારી, નિવેદીયાં ખાધાં. ઠવણયરિય હાથ થકી પાડયા, પડિલેહવા વિસાર્યા. જિનભવને ચારાની આશાતના ગુરૂ ગુરૂણું પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય. ગુરૂ વચન તહત્તિ કરી પડિવર્યું નહીં, દર્શનાચાર વિષધિઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ. ૩ ચારિત્રાચારે આઠ અતિચાર, પણિહાણ જોગ જુત્તા, પંચહિં સમિઈ હિંતીહિં ગુત્તીહિં. એસ ચરિત્તાયા, અવિહે હાઈ નાય. ૧ ઇર્ષા સમિતિ તે અણયે હિંડ્યા. ભાષા સમિતિ તે સાવદ્ય વચન બોલ્યા. એષણ સમિતિ તે તૃણ, ડગલ, અત્ર, પાણી અસૂઝતું લીધું. આદાનભંડમનિફએવણ સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માગું પ્રમુખ અણપૂછ છવાકુળ ભૂમિકાએ મૂકયું લીધું. પારિષ્ઠાપનિકા સમિતિ તે મળ, મૂત્ર, લેષ્માદિક અણપૂછ છવાકુળ ભૂમિકાએ પાઠવ્યું. મને પ્તિ તે મનમાં આત્ત રૌદ્ર સ્થાન યાયાં. વચન ગુપ્તિ તે સાવદ્ય વચન બેલ્યાં. કાય ગુપ્તિ તે શરીર અણપડિલેહ્યું હલાવ્યું અણુપંજે બેઠા. એ અષ્ટ પ્રવચનમાતા તે સાધુતણે ધમેં સદૈવ અને શ્રાવકતણે ધમે સામાયિક પિસહ લીધે રૂડી પેરે પાન્યા નહીં, ખંડણ વિરાધના હુઈ, ચારિત્રાચાર વિષધિઓ અને જે કેઈ અતિચાર પક્ષ દિસસ મહિ૦ ૪ વિશેષતઃ શ્રાવકતણે ધર્મ સમ્યક્ત્વ મૂલ બાર વ્રત, સમ્યકત્વતણા પાંચ અતિચાર. સંક્રા કંખ વિગિચ્છા શંકા-શ્રી અરિહંતતણા બળ, અતિશય, જ્ઞાનલક્ષમી, ગાંભિયાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રીયાનાં ચારિત્ર, શ્રી જિનવચનતણે સંદેહ દીધે.
SR No.022346
Book TitleNitya Swadhyay Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1947
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy