SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ શ્રાવક પક્ષિકાદિ મોટા અતિચાર. નામિ દંસણુંમિ અ, ચરણુમિ તવંમિ તહ ય વરિયંમિ, આયરણે આયારે, ઈ, એસે પંચડા ભણિઓ. ૧ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એ પંચવિધ આચારમાંહિ અનેરો જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહી સૂમ બાદર જાણતાં અજાણતાં હુ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧ તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર, કાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહ અનિષ્ઠવણે, વંજણ અન્ય તદુભાએ, અવિહો નાણમાયારે ૧ જ્ઞાન કાળવેળાએ ભયે, ગયે નહીં, અકાળે ભણ્ય વિનયહીન, બહુમાનહીન ગ ઉપધાન હીન, (ભ.) અનેરા કહે ભણું અને ગુરૂ કહ્યો. દેવ ગુરૂ વાંકણે, પડિકમણે, સજઝાય કરતાં, ભણતાં ગણતાં, કૂડો અક્ષર કાને માત્રાએ અધિક એ છે ભણ્યા. સૂત્ર કૂડું કહ્યું, અર્થ કૂડો કહ્યો. તદુભય કૂડાં કહ્યાં. ભણીને વિસાય. સાધુતણે ધર્મ કાજે અણુઉદ્ધ ડાંડે અણપડિલેશે, વસતિ અણુશોધે, અણુપસે, અસજઝાય અજઝાય માહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભર્યો ગણ્યો. શ્રાવકતણે ધર્મ થિવિરાવલિ, પડિકણાં, ઉપદેશ માળા પ્રમુખ ભ ગ, કાળવેળાએ કાજે અણુઉદ્ધયે પઢયો. જ્ઞાને પગરણ-પાટી, પિથી, ઠવણી, કવળી નવકારવાળી, સાપડા, સાપી, દસ્તરી, વહી, એળિયા પ્રમુખ પ્રત્યે પગ લાગે, ચૂક લાગ્યું, ઘૂંકે કરી અક્ષર માં, એશીસે ધ, કને છતાં આહાર વિહાર કીધે. જ્ઞાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી.
SR No.022346
Book TitleNitya Swadhyay Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1947
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy