SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૭ અદ્વિઅખા ભવિસ્યસિ ૧૪ તીસે સે વયણસોચ્ચા, સંજયાઈસુભાસિયં; અંકુણ જહાનાગ ધમ્મ સંપડિવાઈઓ ૧૫ છે એવં કરંતિ સંબુદ્ધા, પંડિઆ પવિય ખણ વિણિઅક્રુતિ ભેગેસ, જહા સે પુરિસુત્તમ. ત્તિબેમિ ૧૬ાા (સામન્નપુશ્વિયઝયણમ્ | ૨ ) સંજમે સુઠિયપાણું વિખમુક્કાણ તાઇણું, તેસિમેયમgઈન્ન, નિગૂંથાણું મહેસિણું છે ૧૭ સાધુ મહારાજે ઉપગપૂર્વક મુહપત્તિ ગુચ્છ પડિલેહ, પછી પડેલાં અને પાત્રો પડિલેહવાં. ૧૪ ગેચરીના ૪૭ દોષ. સાધુસાવી છે આહા૨ પાણી વહારતાં તેના ૪૨ દેષ વર્જવા તથા આહાર કરતાં મંડલીના વ ષ વર્જવા તે આ પ્રમાણેપ્રથમ ઉદ્દગમના એટલે આહાર ઉપજવાના સંબંધના ૧૬ દોષ આ પ્રમાણે-૧ સર્વ દશનીઓને અથવા સર્વ હિંગીઓ (મુનિઓ) ને ઉદ્દેશીને કરવું તે આધાકમી દેષ ૨ પૂર્વે તૈયાર કરેલા ભાત લાડુ આદિકને મુનિને ઉદેશીને દહીં ગોળ વગેરેથી સ્વાદિષ્ટ કરવા, તૈયાર થયેલ ચૂરમા મધ્યે વૃતાદિ ભેરવી લાડુ કરવા તે ઉદેશ ષ.” ૩ શુદ્ધ અનાદિકને આધાકમીથી મિશ્રિત કરવું તે “પૂતિકર્મષ” ૪ જે પોતાને માટે તથા સાધુને માટે પ્રથમથી જ કલ્પીને બનાવવું તે “મિત્ર દેષ” ૫ સાપુને માટે ક્ષીર આદિક જુદાં કરી પોતાના ભાજનમાં સ્થાપી રાખવા તે સ્થાપિત દોષ. ૬ વિવાહાદિકને વિલંબ છતાં સાધુને રહેલા જાણે તેમને લાભ મેળવવા માટે તે વખતમાં જ વિવાહાદિ ૨૭
SR No.022346
Book TitleNitya Swadhyay Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1947
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy