SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અઠ્ઠાવીસમું] Y સદ્ધર્મદેશના–વિભાગ બીજે . ક વ્યાખ્યાન ૨૮ કી શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે શક પ્રકરણને રચતા થકા આગળ સૂચવી ગયા કે–આ સંસારમાં આ જીવે અનાદિકાલથી રખડતાં રખડતાં અનંતા પુદ્ગલપરાવર્ત કર્યા તેમાં આંગળના અસંખ્યાતમા ભાગ જેટલી કાયાની શક્તિવાળો ડુતે. ત્યાં વચન કે વિચારની શક્તિ તેટલે કાળ તેને. આવી નહી. સામાન્ય એકેન્દ્રિયમાં સૂક્ષ્મ નિગોદમાં વિકસેન્દ્રિયમાં અનંતે-અસંખ્યતે–સંખ્યાતકાલરખડ. તેમાં અનંતા પગલ– પરાવને કાલ પુરો કર્યો. તેમાં કાયા સિવાય કંઈ હતું નહી. અહેશાન બડા કે એજાર? બદ્રો ચાલે પણ લાકડી જોઈએ. તેમ ક્ષાપશમિકની બુદ્ધિ તે લાકડીના ટેકા જેવી છે. શૂરા સરદારની શક્તિ હથિયારના સામર્થ્યમાં રહેલી છે. શ્રી સરદાર હોય તેને હેશિયાર અહેસાન, અહેસાન ન હોય તે તે કઈ કરી શકે નહી. " આપણે સાંભળીએ છીએ કે બાદશાહે બીરબલને પુછયું કે બીરબલ! હથિયાર બડા કે અશાન બડા? બીરબલે કહ્યું કે ખ્યાલ તે બડી ચીજ! હથિયારકા ઉપગકા ખ્યાલ આ છે તબ ઉપગ નહી હોય તે હથિયાર ક્યા કરેગા! શી ખબર પડે? તું બડ શાથી કહે છે? બાદશાહે સાંજે હાથીની સાઠમારી થવાની છે હાથીને ગાંડે કરે દારુ આથી દારૂ પીવડાવીને તેને બીજા હાથી સામે લડવા તૈયાર રાખે, બીજો હાથી જ્યાં છોડ ત્યાં નીશાની કરી દીધી ત્યારે માવતે ગાંડા હાથીને છોડ અને દરવાજો બંધ કરી તે નીકળી ગયું. ત્યારે અંદર બીરબલ રહ્યો, બાદશાહે કહ્યું કે અરે બીરબલ! કયા દેખ રહા હિ? આ ગાંડે હાથી આવી રહેલ છે ત્યારે બીરબલને હાથમાં કંઈ ન આવ્યું એટલે
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy