SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાવીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજે ૩૩ હતું અને થયું તેમ હતું. સજાપુરી થાય પછી નવે ગુન્હો ન હોય તે કેદમાંથી છોડ પડે, ડાય જે ગુન્હ હેય તેને જેલમાં નાંખે ત્યાં જે ન ગુન્હો ન કરે તે ગુન્ડાની મુદત પુરી થયે તેને છુટો કરવો પડે. તેમ આ જીવ કમની કેદમાં પડ છે. કર્મની સજા ભેગવી અને નવા કર્મ કર્યા નથી, તેથી નીચે ન ગયે. નવા કર્મ કર્યા હતા તે નીચે જાત, કેદીને નવગુન્હાની સજા માફ થતી નથી પણ કેદ વધે. મિથ્યાત્વી અને સમ્યગદષ્ટિના કર્મબન્ધમાં ભેદ. તેમ અહિં કર્મ ભયંકર બંધાય તે નીચે ઉતરવામાં નવાઈ નથી, પણ એકલા કર્મ ભેગવ્યા નવા બાંધ્યા નહી ત્યારે મનુષ્યપણું મળ્યું, એટલે અકામ નિર્જરા મલ્યું. તેની અંદર કારણ શું? તેડે, ભેગવે વધારે અને બાંધે ઓછું, ત્યારે જ મનુષ્યપણમાં આવે. આ વાત નકકી કરીએ ત્યાં શાસ્ત્રને વાક્યથી સાંભળનારો જે તત્વને નહી સમજનારે છે તે શંકા કરે કે-જગતમાં કર્મ બાંધવાને તેડવાને નિયમ કર્યો? આ જીવ સમયે સમયે કર્મ બાંધે અને તેઓ તેમાં નિયમ કર્યો? કર્મને મિથ્યાત્વી તેઓ ડાં અને બાંધે વધારે, કેમકે યથાપ્રવૃત્તિકરણ સિવાયની જે નિર્જરા તે બધી અકામ નિજ, ૬૯ કડાકોડ સાગરોપમ અને તેના ઉપર પાયમને અસંખ્યાતમે ભાગ તેડે તે પણ તે નિજેરાને અકામ નિર્જરા ગણી છે. જ્યાં મિથ્યાત્વીને અપૂર્વકરણ અનિવૃત્તિકરણને અધિકાર નથી માની શકતા. ત્યાં યથાપ્રવૃત્તિએ લાવીએ ક્યાંથી ! ઘણું બાંધે અને તેડે થેડું ભેગવે સમયના અને બાંધે સીત્તેરના; વિચારે! શું બાંધે અને શું તેડે? જેટલા સમ્યકત્વ નથી પામ્યા તે બધા કઈ સ્થિતિમાં ભેગવે સમયના અને બાંધે કેડીકેડ સીત્તર તેથી નિર્જર ઓછી અને બંધ વધારે. મિથ્યાત્વી જીવ અ૯પ નિર્જરા કરે અને ઘણું બાંધે.
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy