SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીસમું] સદ્ધર્મદેશન-વિભાગ બીજે ૧૫૯ આચાર પ્રકલ્પને જાણનાર હોય તે ઉપદેશનો અધિકારી છે. ધર્મના ઉપદેશકે, ધર્મને નામે બધું સર્વકાલનું સ્વસ્વને ત્યાગ કર્યો હોય તેજ હોઈ શકે, ગુરૂ પણાને લાયક પણ તે આપણે અક્ષરો સાંભળી ને જ્ઞાન લેવું છે. પછી ગુરૂ માલ મિલકતવાળા, બાયડીવાળા હોય, તેની પંચાત શી! આપણે કામ તે સાંભળવાથી છે, આમ ઠાકોરભાઈ જેવા કહે ત્યાં શાસ્ત્રકાર કહે છે કે એવું નથી. આ વાંચનનું જ્ઞાન ખરૂ, પણ ખડિયા લેખન કાગળ તૈયાર પણ લખવાવાળે ભમરડે વાળે તે ? ભલે ખડિયે લેખન કાગળ સારો હોય પણ તે શા કામને? તેમ અહીં આગળ જે જ્ઞાન ધર્મ કલ્યાણ માર્ગ બતાવનારા તે ધારણાએ એવા આવ્યા વગર રહે નહી. માટે ધર્મના ઉપદેશને અધિકાર કેને? તે જેએ ભેગ આપીને નીકળ્યા હોય તેને અધિકાર. આ વાત વિચારશે તે ધો ડિorgumત્તા” ધર્મ જિનેશ્વર મહારાજે કહે છે, ત્યારે ગુરૂએ તે અનુવાદ કરવાનું છે. તે કરે કે? “gri Gur” સર્વસ્વને ભોગ આપીને નીકલે હોય. દુનિયામાં પિતાનું કંઈ નથી તે કહેવું હોય તેવી રીતે જે નીકળેલ હોય તે ધર્મના અંગે ભેગ આપનારે છે તેથી તે ધર્મનું સાચું સ્વરૂપ સમજાવી શકે. માટે આચારપ્રકલપને જાણનારો હેય તે જે હોય તે જિનેશ્વર મહારાજ કહે છે કે મારા ધર્મને કહેવા માટે લાયક છે. તે સિવાય કહેવાને લાયક નથી. જેમાં ભાગ મેળવવા માટે ધર્મ સાધન નથી લેકે ત્તર તત્વમાં, ગુરૂને માન્યા તે નાત જાત દેશ કુળના આધારે નહી પણ ધર્મના આધારે છે. જેને આટલે ભેગા દીધે હાય તેટલું નહી, કેટલાક દેશ હેય તે તેને ભેગ દે, ભવિષ્યમાં સંઘરવાનું નહિ તેવી પ્રતિજ્ઞાવાળા જ ધર્મને ઉપદેશ દે. અને તેનાથી ધર્મની પ્રાપ્તિ થાય, કુતરાને બરફીનું ઢેકું મુકયું હોય પણ અંદર ઝેર હોય તે? મુગ્ધ મનુષ્ય એ બિચારા ધર્મને દેખે પણ પેલાએ ભેગ સાધનમાં શું કર્યું તેને નિયમ નથી,
SR No.022335
Book TitleShodashak Prakaran
Original Sutra AuthorN/A
AuthorChandansagar, Saubhagyasagar
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1957
Total Pages338
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy