SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ ગુરૂ :-~~~કર્તા જીવ અને કારણરૂપ આકાશાસ્તિકાય મલ્યા, તે વારે જીવને અવગાહનારૂપ કાર્ય નિપન્યુ એ આકાશાસ્તિકાયનું સ્વરૂપ ત્રિભંગીએ કરી કહ્યુ ૬૦૧ શિષ્ય : કાલદ્રવ્યમાં કર્તા, કારણ અને કાય તે શુ કહીએ ? ગુરૂ :કાં જીવ અને કારણરૂપ કાલદ્રવ્ય મળ્યુ, તે વારે જીવને નવા-પુરાણારૂપ કાર્ય નિપજ્યું. એમ કાલદ્રવ્યનું સ્વરૂપ ત્રિભંગીએ કરી કહ્યું. ૬૦૨ શિષ્ય ઃ—પુદ્ગલાસ્તિકાયમાં કર્તા, કારણ અને કાય' તે શુ' કહીએ ? ગુરૂ :—કર્તા જીવ અને કારણુરૂપ પુદ્ગલદ્રવ્ય મલ્યા, તે વારે જીવને સમયે સમયે અનંતા કરૂપ દળીયા લેવા, અને અન'તા ક્રરૂપ દળીયા ખેરવવા, તે રૂપ કાયાઁ નિપન્યું. એમ પુદ્ગલાસ્તિકાયના સ્વરૂપમાં ત્રિભંગી જાણવી. એ રીતે જીવ–અછવરૂપ ષદ્રવ્યનું સ્વરૂપ ત્રિભ'ગીએ કરી કહ્યું. શેષ પુણ્યાદિ સાત તત્ત્વનું ત્રરૂપ ત્રિભ ંગીએ કરી કહે છે.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy