SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨તા ગુરમુખે સહે છે, તે પણ થઇ નિશ્ચયનને મને જ્ઞાતિહિં ક્રિયાની સાપેક્ષ વૃતિરૂપ આમસર ઓળખ્યા વિના તવાતવરૂપ સ્વરૂપની પ્રતીતિ કર્યા વિના એ સર્વ દ્રવ્યશાન પહેલે ગુણઠાણે કહીયે. તેમાં છ તત્વ પામીયે. પણ શિષ્યએ નવતત્વમાંથી ભાવજ્ઞાનમાં કેટલા તત્વ પામી? ગુરુ –શબદનયને મતે સમકિતી જીવને બાથ. જ્ઞાન કહીયે તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્વ પામી અને સમભિનયને મતે કેવલીને ભાવનાને કહીયે તેમાં આગળ કહ્યા તે રીતે નવ તત્વ પામીએ અને એવંભૂતનયને મતે સિદ્ધના જીવ ભાવજ્ઞાની કહી. તેમાં ત્રણ તત્વ પામીયે. ૫૮ શિષ્ય –નવતત્વમાંથી ક્રોધ, માન, માયા અને લભની ચેકડીમાં કેટલા તત્વ પામીયે? ગુરૂ - પહેલા ગુણઠાણે ક્રોધાદિક ચારને જે જીવને ઉદય છે, તેમાં છ તત્વ પામીયે અને ચોથા ગુણઠાણાથી માંડી છઠ્ઠા ગુણઠાણ લગે ક્રોધાદિક ચારને જે જીવને ઉદય છે તેમાં આઠ તત્વ પામીયે. - પશિષ્યા–એનવ તત્તવમાંથી ભાવલિંગ આચાર્યમાં કેટલા તાવ પામીયે? ગુર - ભાવલિંક આચાર્ય છે અને સાતમે ચણુકા કહીયે
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy