SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૩ ૯ મોક્ષ-તત્ત્વ ૬, ભાંગા ૨૧૬, જુગુપ્સા ઉમેરતાં છે, ભાંગા ૨૧૬, બન્ને ઉમેરતાં સાત થયા. ભાંગા ૨૧૬, સર્વ એકત્ર કરતાં ૮૬૪. આ અપૂર્વકરણના હેતુ. ૮ બાદરના યંત્રક-૧૧, ૪૯, કષાય ૪, યોગ૯, વિકસંયોગે ૩૬ . આ દ્વિક સમુદાય. બાદર પાંચ બંધકને વેદનો પણ ઉદય છે, આ કારણે તે વેદ ઉમેરતાં, ત્રણ હેતુ ભાંગાત્રિગુણા ત્રણગણા) કરવા ૧૦૮. આ ત્રણ હેતુસમુદાય, સર્વ એકત્ર કરતાં ૧૪૪ ભાંગા, આ બાદર કષાયના હેતુ. સૂક્ષ્મનો એક કષાય એક એક યોગથી નવ યોગ સાથે ૯ કિયોગ, ઉપશાંતના નવ હેતુ. એમ ક્ષીણના નવ હતુ. સયોગીના સાત હેતુ. સર્વગુણસ્થાનનાવિશેષબંધહેતુસંખ્યા ૪૬,૮૨,૭૭૦. ઇતિગુણસ્થાનકમબંધહેતુસમાપ્ત. | ઇતિ શ્રી આત્મારામસંકલિત બન્ધતત્ત્વઅષ્ટમ સંપૂર્ણ | | | | | | હવે આગળ “મોક્ષ' તત્ત્વ જણાવે છે. પ્રથમ ત્રણ શ્રેણી રચના. (૧૭૯) હવે ગુણશ્રેણિરચનાતંત્ર શતકાત (૧૦) ઉપ(શમ) શ્રેણિયંત્રમ્ સમ્યક્તપ્રાપ્તિ નિર્જરા કાલ અલ્પ- (આવશ્યકનિયુક્તિથી) આદિ લઈ બહુવ સંજ્વલન લોભ સમ્યક્તપ્રાપ્તિ સ્તોક ૧ | અસંખ્ય ૧૧ અપ્રત્યા. લોભ | પ્રત્યાખ્યાન લોભ| સંજવલન માયા, દેશવિરતિ અસંખ્ય ગુણી | અસંખ્ય ૧૦ અપ્રત્યા. માયા | પ્રત્યાખ્યાન માયા સર્વવિરતિ અસંખ્ય ગુણી અસંખ્ય ૯ સંજવલન માન અનંતાનુ વિસંયોજન અસંખ્ય ગુણી અસંખ્ય ૮ અપ્રત્યા. માન | પ્રત્યાખ્યાન માન દર્શનમોહનીયક્ષય | અસંખ્ય ગુણી અસંખ્ય ૭ સંજવલન ક્રોધ અપ્રત્યા. ક્રોધ પ્રત્યાખ્યાન ક્રોધ ઉપ(શમ)શ્રેણિચઢતાં | અસંખ્ય ગુણી | અસંખ્ય ૬ પુરુષવેદ ઉપશાંતમોહ ૧૧માં | અસંખ્ય ગુણી | અસંખ્ય ૫ | હાસ્ય રતિ શોક અરતિભય જુગુપ્સા ક્ષપકશ્રેણિ ચઢતાં | અસંખ્ય ગુણી અસંખ્ય ૪ 'સ્ત્રી ક્ષીણમોહ | અસંખ્ય ગુણી | અસંખ્ય ૩ નપુંસક \ સમ્યક્વમોહ સયોગી કેવલી | મિથ્યાત્વમોહ | મિશ્રમોહ અસંખ્ય ગુણી અસંખ્ય ૨ અનંતાનુબંધિ /અનંતા.. અનંતા.\ અનંતાનુ. ૧૧. અયોગી કેવલી અસંખ્ય ગુણી સ્ટોક ૧ ક્રોધ માન | માયા \ લોભ ક્ષપકશ્રેણિસ્વરૂપયંત્ર આવશ્યનિર્યુક્તિથી લખીએ છીએ, ચરમ સમયે પાંચ જ્ઞાનાવરણીય ૫, ચારદર્શનાવરણીય૪, પાંચ અંતરાયપ, એમ સર્વ ૧૪ખપાવે.બારમા ગુણસ્થાનમાં જ્યારે બે ૨ સમય બાકી રહે ત્યારે પહેલા સમયે નિદ્રા ૧, પ્રચલા ૧, દેવગતિ ૧, દેવાનુપૂર્વી ૧, વૈક્રિય શરીર ૧, વૈક્રિય અંગોપાંગ ૧, પ્રથમ સંઘયણછોડી પસંઘયણ, એક સંસ્થાન છોડીપાંચ સંસ્થાન ૫, તીર્થ(કર)નામ ૧, આહારકદ્વિક ૨ એમ સર્વ ૧૯ પ્રકૃતિ પહેલા સમયે ખપાવે, જો તીર્થંકર હોયતો ૧૯પ્રકૃતિ, નહોયતો તીર્થંકર નામકર્મ) ટાળી ૧૮પ્રકૃતિએ પ્રથમખપાવે. G5 05 - 0 5
SR No.022331
Book TitleNavtattva Sangraha
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri, Sanyamkirtivijay
PublisherSamyagyan Pracharak Samiti
Publication Year2013
Total Pages546
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy